SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे विशेषे भिक्षाचर्य या प्राप्ताशनपानादेः भागत्रयं पथिक-काकश्वान-मत्स्य कच्छपादिभ्यो वितीर्यावशिष्टचतुर्थभागेनाहारप्रतिपादनपुरस्सरं पूरणस्योग्रतपश्चर्याकरण पादपोपगमननामकानशनग्रहणप्रतिपादनश्च, ततः छद्मस्थरूपेण महावीरस्य दीक्षायाः एकादशवर्षानन्तरं सुसुमारपुरसमीपे ध्यानावस्थायां पूरणस्यागमनम् , ततः चमरचञ्चायाइन्द्ररहितत्वकथनम् , पूरणस्य च बालतपस्विनो द्वादश वर्षाणि यावत् मासिक-संलेखना-जूषणा-जूषितात्मनः पष्टिभक्तनामानशनच्छेदेन तीव्रतपःप्रभावेण चमरचश्वायाम् चमरेन्द्ररूपेण जन्मप्रतिपादनम् , चमरकृतसौधर्मपर्यन्तदेवलोकसाक्षात्कार निरू आदिका विभाग करके रखना तीन भागों को पथिकों के लिये काकश्वान के लिये, मछलियोंके लिये, कच्छप आदि के लिये उसका देना ऐसा कथन, तथा अवशिष्ट चतुर्थभाग से अपने आहार के पूर्तिकरना ऐसा कथन, इस प्रकार से पूरण की उग्र तपस्या का वर्णन, बाद में उसके द्वारा गृहीत पादपोपगमन नामक अनशनका वर्णन, महावीर को दीक्षा लिये हुए जब ग्यारह ११ वर्ष व्यतीत हो चुके थे तब उनकी छद्मस्थावस्था में सुसुमारपुर के पास ध्यानावस्था की स्थिति में उनके समीप पूरण का आगमन, चमर चंचाराजधानी का इन्द्र से रहित होना, बालतपस्वी पूरण का १२ घारह वर्ष लक तपस्या करना, अन्त में एक मासकी संलेखना धारण करना और ६० भक्तोंका अनशन द्वारा छेदन करना, तीव्रतप के प्रभाव से चमरचचा में चमरेन्द्र के रूप में प्रण का जन्म होना, सौधर्म તેમાંથી ત્રણ ભાગ પથિકે, કાગડા, કુતરા, માછલાં, કાચબા આદિને અર્પણ અને બાકીના એક ભાગને પિતાના આહાર માટે ઉપયોગ, આ પ્રકારની પૂરણની ઉગ્ર તપસ્યાનું આ ઉદ્દેશકમાં વર્ણન કર્યું છે ત્યાર બાદ તેણે કરેલા પાદપેપગમન નામના અનશનનું વર્ણન, જ્યારે મહાવીર સ્વામીને દીક્ષા અંગીકાર કર્યાને ૧૧ અગીયાર વર્ષ પસાર થઈ ગયાં હતાં અને છટ્વસ્થ અવસ્થામાં સુસુમારપુર પાસે ધ્યાન ધરી રહ્યા હતા ત્યારે પૂરણનું તેમની સમક્ષ આગમન. ચમચંચા રાજધાની ઈન્દ્રથી રહિત હોય છે. બાલતપસ્વી પૂરણની બાર વર્ષની ઉગ્ર તપસ્યા, અન્ને એક માસને સંથારે – એક માસના ઉપવાસ ઉગ્ર ઉગ્ર તપના પ્રભાવથી ચમચંચા રાજધાનીમાં ચમરેન્દ્ર રૂપે તેનો જન્મ સૌધર્મ દેવ શ્રી ભગવતી સૂત્ર : ૩
SR No.006317
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1963
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy