SearchBrowseAboutContactDonate
Page Preview
Page 910
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीखने पूर्व संयमेन हे आर्याः ! देवा देवलोकेषु उत्पद्यन्ते । पूर्व संयमतपोभ्यां देवलोके उत्पत्तिर्भवतीति । तत्र पूर्वतपः सरागावस्था भाविनी तपस्या वीतरागापेक्षया सरागावस्थायाः पूर्वकालिकत्वात् । एवं संयमोऽपि-अयथाख्यातचारित्रम् , अयमा. शयः,यपि तपः संयमौ मोक्षं पति कारणभूतो न तु देवाधुत्पत्तिं पति तयोः कारणता। किन्तु सरागकृतौ तौ तपः संयमौ देवोत्पत्तिम्मति कारणे भवत एव । वासए एवं क्यासी) स्थविर भगवन्तों के बीच में जो मेधिलनाम के जो स्थविर थे उन्हों ने उन श्रमणोंपासकों को उनके प्रश्न के उत्तर में इस प्रकार कहा-(पुव्वसंजमेणं अज्जो देवा देवलोएसु उववज्जति) हे आर्यो! पूर्वसंयम से देव देवलोकों में उत्पन्न होते हैं । इस तरह पूर्वतप और संयम से देवलोकों में इनकी आराधना करने वाले मनुष्यों की उत्पत्ति होती है इस प्रकार दोनों स्थविरों के कथन का सार जानना चाहिये । यहतो पहिले ही प्रकट कर दिया गया है कि सरागावस्थाभाघिनी जो तपस्या है वह वीतराग की अपेक्षा पूर्वकालभाविनी है । अतः उसे पूर्वतप कहा गया है । इसी प्रकार से यहां संयम भी अयथाख्यातरूप लेना चाहिये । अयथाख्यतरूप यह संयम रागावस्थाभावी होता है। रागावस्था भावी जो तप और संयम होते हैं वे देवोत्पत्ति के प्रति कारण होते हैं- वीतरागावस्थाभावी वे देवोत्पत्ति के प्रति कारण नहीं होते हैं । ऐसा सिद्धान्त का कथन है । इसीलिये ( संयम मोक्ष के कारणभूत होते हैं ) ऐसा कहा है । अतः सरागकृत तप ओर संयम ते समणोवासए एव वयासी ) तेमामांना भविस नमना स्थविरे ते श्रमणे। पासहीन ॥ प्रभारी अधु-(पुव्वसंजमेण अज्जो! देवा देवलोएसु उववज्जति) છે આ ! પૂર્વ સંયમથી દેવ દેવલેકમાં ઉત્પન્ન થાય છે... આ રીતે પૂર્વ તપ અને સંયમના પ્રભાવથી તેમની આરાધના કરનાર મનુષ્યની ઉત્પત્તિ દેવલોકમાં થાય છે, એ રીતને કાલિક પુત્ર અને મેધિલ નામના સ્થવિરેના કથનને સાર સમજ. એ વાત આગળ કહી દેવામાં આવી છે કે સરાગાવસ્થા ભાવિની જે તપસ્યા છે તે વીતરાગની તપસ્યાની અપેક્ષાએ પૂર્વકાલભાવિની છે. તેથી તેને પૂર્વતપ કહેલ છે. એ જ પ્રમાણે અહીં સંયમ અથવા ખાતરૂપ લે જોઈએ. અયથાખ્યાતરૂપ તે સંયમ રાગાવસ્થા, ભાવી હોય છે. રાગાવસ્થા ભાવી જે તપ અને સંયમ હોય છે તે દેવલોકમાં દેવપણે ઉત્પત્તિના કારણ રૂપ બને છે. વીતરાગાવસ્થા ભાવી તપ અને સંયમ દેવગતિમાં ઉત્પન્ન કરાવવાના કારણરૂપ બનતાં નથી, એવું સિદ્ધાંતનું કથન છે. તેથી એવું કહ્યું છે કે “ તપ અને સંયમ મેક્ષ અપાવવામાં કારણરૂપ હોય છે” તેથી એ વાત સ્પષ્ટ થાય છે શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy