________________
भगवतीस्त्रे येन आत्मसरसि स आस्रव मिथ्यालाविरतिप्रमादकषाययोगरूपः, संवर:-संवियते-निरुध्यते आस्रवात् कर्म येन परिणामेन स संवरः समिति गुप्तिप्रभृतिभिरात्मसरसि आस्रवत् कर्मसलिलानां स्थगनमित्यर्थः। निजरा-निर्जरणं कर्मणां जीव प्रदेशेभ्योदेशतः परिशटनं-विशरणं निर्जरा-देशतः कर्मक्षयरूपा, क्रिया कायिक्या दिका, अधिकरणम्-अधिक्रयते-नरकगति योग्यतां प्राप्यते आत्माऽनेनेति-अधिकरणम्-द्रव्यतो गन्त्री यन्त्रादि, भावतः क्रोधादिकम् , वन्धः-जीवस्य कर्मपुद्गलैः सह सम्बन्धः, मोक्षः सकलकर्मक्षये सति जीवस्य कर्मसंयोगापादितरूपरहितस्य साद्यपर्यवसानम् अव्यावाधमवस्थानम् । तालाब में अष्टविध कर्मरूपी जल मिथ्यादर्शन आदिरूप भावों से निरन्तर आता रहता है । इसी का नाम आस्रव है । इस आस्रव के कारण मिथ्यादर्शन, अविरति, प्रमाद, कषाय और योग होते हैं । आते हुए कर्म जिस उपायसे रुकते हैं उसका नाम संवर है। संवर समिति गुप्ति
और परीषह जय आदि कारणों से होता है । कर्मों का जीव के प्रदेशों से एकदेश से झर जाना-नष्ट होना-इसका नाम निर्जरा है । कायिकी आदि क्रियाएँ यहां क्रियाशब्द से ली गई है। जिसके द्वारा आत्मा नरकगति की योग्यता को पाता है वह अधिकरण है। द्रव्य और भावकी अपेक्षा यह अधिकरण दो प्रकार का कहा गया है। गन्त्री-गाडी और यंत्र आदि ये द्रव्याधिकरण हैं। क्रोधादिक कषायें भावाधिकरण हैं । जीव का कर्मपुद्गलों के साथ जो सम्बन्ध है उसका नाम बन्ध है । समस्त कर्मों का आत्मा से क्षय होना इसका नाम मोक्ष है। तात्पर्य यह है નિરંતર થયા કરે છે. તેનું નામ જ આસવ છે. તેને કારણે જ મિથ્યાદર્શન, અવિરત, પ્રમાદ, કષાય અને એગ ઉદુભવે છે. કર્મને જે ઉપાથી પ્રવેશતા અટકાવવામાં આવે છે તે ઉપાયેનું નામ સંવર છે. સમિતિ, ગુપ્તિ, પરિષહો પર વિજય આદિ કારણેથી સંવર થાય છે. જીવના પ્રદેશમાંથી કર્મો નિર્જરી જવાની-નષ્ટ થઈ જવાની-ક્રિયાનું નામ નિર્જરા છે. ક્રિયા શબ્દ દ્વારા કાયિકી આદિ ક્રિયાઓ ગ્રહણ કરવામાં આવેલ છે. જેના દ્વારા આત્મા નરકગતિમાં જવાની ચેગ્યતા મેળવે છે તેનું નામ અધિકરણ છે. દ્રવ્ય અને ભાવની અપેક્ષાએ તે અધિકરણ ના બે પ્રકાર કહ્યા છે. ગાડી, યંત્રઆદિ દ્રવ્યાધિકરણે છે ક્રોધાદિક કષાયે ભાવાધિકરણે છે. જીવને કમપદ્રોની સાથે જે સંબંધ છે તેનું નામ “બંધ ” છે. સમસ્ત કમેને આત્મામાંથી ક્ષય તેનું નામ મેક્ષ છે. કહેવાનું તાત્પર્ય એ છે કે કર્મોના અસ્તિત્વમાં જીવની જે અવસ્થા
શ્રી ભગવતી સૂત્ર : ૨