SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका उ० २ ० ५ सू०८ तुङ्गिकानगरिस्थ श्रावकवर्णनम् ८४५ उक्तश्च-" निस्सेसकम्मविगमो, मोक्खो जीवस्स मुद्धरूपस्स ॥ साइअ पज्जवसाणं, अव्वावाहं अवत्थाणं " ॥१॥ छाया-निश्शेष कमविगमो मोक्षो जीवस्य शुद्धरूपस्य । साद्यपर्यवसानम् अव्यावाधम् अवस्थानम् ॥ १ ॥ तेषां द्वन्द्वः, तत्र कुशलाः आस्रवादीनां हेयोपादेयतां स्वरूपज्ञातार इत्यर्थः कि कर्मों के सम्बन्ध में जो अवस्था जीव की रहती है वह अवस्था कर्मों के सर्वथा अभाव हो जाने पर नहीं रहती है कर्मों के सर्वथा अ. भाव हो जाने पर जीव की अवस्था बिलकुल शुद्ध सुवर्ण के समान निर्मल हो जाती है । अतःजीव की यह अवस्था सादि होने पर भी अपर्यवसित रहती है । क्यों कि फिर इस स्थिति में उसमें अशुद्धता उत्पन्न करने वाली कोई शक्ति ही नहीं रहती है । इसी लिये इस अवस्था को साद्यपर्यवसानरूप कहा है। एक सिद्ध में अनंत सिद्धों का अ. वगाह विना किसी बाधा के रहता है-इसलिये इसे अव्यावाधरूप कहा गया है। ऐसी जो जीव की अवस्था है वही मोक्ष है। कहा भी है समस्त कर्मों का विप्रमोक्ष होना यही जीव का मोक्ष है । इस अवस्था में जीव शुद्ध रहता है । यह अवस्था जीव की सायपर्यवसित होती है। और इस अवस्था में जीव अव्यायाधरूप से सदा अवस्थित रहता है। इस आस्रव आदिकों की हेयोपादेयता के ये ज्ञाता थे। (असहेजा) इनके રહે છે, તે અવસ્થા કર્મોને સદંતર અભાવ થયા પછી રહેતી નથી. કર્મોને સર્વથા ક્ષય થઈ ગયા પછી જીવની અવસ્થા શુદ્ધ સુવર્ણના જેવી નિર્મળ બની જાય છે. તેથી જીવની તે અવસ્થા સાદિ (આદિ સહિત ) હોવા છતાં પણ અપર્યવસિત રહે છે. કારણ કે એ સ્થિતિમાં તેની અંદર અશુદ્ધતા ઉત્પન્ન કરનાર કેઈ પણ શક્તિ જ રહેતી નથી. તેથી જ તે અવસ્થાને સાદ્યપર્યવસાન રૂપ કહેલ છે. એક સિદ્ધમાં અનંત સિંદ્ધોને અવગાહ કઈ પણ મુશ્કેલી વગર રહે છેતેથી તેને અવ્યાબાધ રૂપ કહેલ છે. જીવની એવી જે અવસ્થા છે તેનું જ નામ મેક્ષ છે. કહ્યું પણ છે સમસ્ત કર્મોને વિપ્રાક્ષ (નાશ) થે એનું નામ જ જીવને મોક્ષ છે. એ અવસ્થામાં જીવ શુદ્ધ રહે છે. જીવની તે અવસ્થા સાદિ હોવા છતા અપર્યવસિત હોય છે–આદિથી યુક્ત હતા છતાં અંત રહિત હોય છે. તે અવસ્થામાં જીવ આવ્યાબાધ રૂપે (કેઈ પણ જાતની બાધા વિના) રહે છે તે શ્રાવકે એ આસવ આદિ તરોની હેયે પાદેયતાના (ગ્રાહ્ય અગ્રાહ્યતાના ) શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy