SearchBrowseAboutContactDonate
Page Preview
Page 772
Loading...
Download File
Download File
Page Text
________________ ७५८ भगवतीसूत्रे 'सत्तसमुग्धाया पन्नत्ता' सप्तसमुद्घाताः प्रज्ञप्ताः 'तंजहा' तद्यथा वेदना समुग्धाये' वेदनासमुद्धातः एते च वेदना समुद्घातादयः यथा प्रज्ञापनासूत्रे कथितास्तथैव इहापि ज्ञातव्या इत्याशयेनाह ' एवं' इत्यादि " एवं समुग्धातपयं छाउमत्थियसमु. ग्धायवज्जं भाणियव्वं' एवं समुद्घातपदं छद्मस्थिकसमुद्घातवर्ज भणितव्यम् 'छाउलाकर उनका वेदन करता है-फिर उनकी निर्जरा करता है । अर्थात्आत्मप्रदेशों के साथसंश्लिष्ट हुए उन वेदनीय आदि कर्म प्रदेशों की वह आत्मा परिशाटना करता है , यही प्रबलता पूर्वक घात है। तात्पर्य यह है कि जो वेदनीय आदि कर्मों के प्रदेश कालान्तर में उदय आने केयोग्य थे उन्हें वेदनीयादि समुद्घातवाला हुआ आत्मा उदीरणा कर. णरूप प्रबलता के बल से उदय में लाकर खपा देता-दूर कर देता हैसो इस प्रकार से यह खपा देना-दूर करना ही प्रबलता पूर्वक घात है। इस तरह समुद्घात का अर्थ स्पष्ट करके भगवान गौतम स्वामी के प्रश्न का उत्तर देते हुए कहते हैं कि-(गोयमा ) हे गौतम ! (सत्त समु. ग्धायापन्नत्ता) वे समुद्घात सात कहे गये हैं। ये वेदना समुद्घात आदि के भेद से सात हो जाते हैं। और जिस प्रकार से ये प्रज्ञापना. सूत्र में कहे गये हैं उसी प्रकार से यहां पर भी जानना चाहिये, इसी आशय से सूत्रकार ने ( एवं सपुग्धायपयं छाउमत्थिय समुग्धायवज्ज भाणियव्वं ) ऐसा कहा है ( छामस्थिक समुद्घातको छोडकर ) इसका ઉદયમાં લાવે છે-ઉદયમાં લાવીને તેમનું વેદન કરે છે, અને ત્યાર બાદ તેની નિર્ભર કરે છે. એટલે કે આત્મપ્રદેશોની સાથે સંકિલષ્ટ ( લાગેલાં) તે વેદનીય આદિ કર્મ પ્રદેશોની તે આત્મા પરિચાહના કરે છે, એનું નામ જ પ્રબળતા પૂર્વક ઘાત (નિર્ધારણ) –છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વેદનીય આદિ કર્મના જે પ્રદેશે કાળાન્તરે ઉદયમાં આવવા લાગ્યા હતા, તેમને વેદનીય આદિ સમુદ્દઘાત યુક્ત થયેલે આત્મા ઉદીરણાકરણ રૂપ પ્રબળતા દ્વારા ઉદયમાં લાવીને ખપાવી નાખે છે દૂર કરી નાખે છે- એ પ્રમાણે તેને દૂર કરવાની અથવા ખપાવવાની ક્રિયાને જ “ પ્રબળતા પૂર્વક ઘાત” કરે છે. આ પ્રમાણે સમુદ્દઘાતને અર્થ સ્પષ્ટ કરીને હવે સૂત્રકાર ગૌતમસ્વામીના प्रश्नोन लगवान महावीरे । उत्त२ माथ्ये। ते सभगवे छ ( गोयमा !) गौतम! ( सत्तसमुग्धाया पण्णचा) समुधात सात ह्या छ. वेदना सभुદૂઘાત આદિના ભેદથી તેના સાત પ્રકાર પડે છે. તેનું પ્રજ્ઞાપના સૂત્રમાં જે વર્ણન કર્યું છે તે અહીં ગ્રહણ કરવાનું છે, એમ સમજાવવા માટે સૂત્રકારે કહ્યું છે है (एवं समुग्घायपय छाउमत्थियसमुग्घायवज्ज भाणियव्व) अस्थि समुद्धात શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy