________________
प्रमेयचन्द्रिका टीका श० २३०१ सू० १४ स्कन्दकपरितनिरूपणम् १७१ अथायमेकादशांगधारीकथितः, प्रतिमाच विशिष्य श्रुतवाने करोति तदुक्तम्
"गच्छे च्चिय निम्माओ, जा पुग्यो दस भवे असंपुण्णा ।
नवमरस तइय वत्थू होइ जहन्नो सुयाहिगमो ॥ १॥" छाया---गच्छे एव कुशलः निर्मातो यावत् पूर्वाणि दश भवंत्यसंपूर्गानि ।
नियमस्य तृतीय वस्तु भवति जघन्य श्रुताधिगमः ॥ १ ॥ इति ।। इत्यादि शास्त्रादेवमत्रगतं भवति यत् यो हि उत्कृष्टेन किञ्चिदन दश पूर्वधरः, जघन्येन नवमपूर्वम्य तृतीय वस्तु पाठको भवेत् स एव भिक्षुपतिमां कडे शक्नुयात् स्कन्दकस्तु न पूर्वधारी तत्कथमेतस्यैतादृश तपो विशेषेऽधिकारः कथितः इति चेदुच्यते-प्रकृतथुननियमः पुरुषान्तरविषयः । सन्दकस्य तु सर्वविन्महाआता कारण कि प्रतिमाओं की आराधना तो जो विशिष्ट श्रुतज्ञान वाला होता है वही कर सकता है ऐसा ही सिद्धान्त में कहा गया है को
" गच्छे च्चिय निम्माओ, जा पुन्या दस भवे असंपुषगा। नवमस्स तइय वत्यू, होइ जहण्गो सुयाहिगमो"॥१॥
जो गच्छ में कुशल और उत्कृष्ट से कुछ कम दश पूर्वका धारी हो तथा जघन्य से नौवें पूर्वको तृतीय वस्तु का ज्ञाता हो, वही भिक्षु प्रतिमाओं की आराधना कर सकता है स्कन्दक अनगार तो पूर्व के धारी थे नहीं तो फिर इनका इस प्रकार के तपोविशेष में अधिकार कैसे कहा ?। उत्तर-शास्त्र में जो ऐसा कहा गया है सो ऐसा यह नियम दमरे पुरुषों के लिये हैं-स्कन्दक अनगार के लिये यह नियम लागु नहीं पड़ता है क्यों कि वे जो भिक्षु प्रतिमा पालन करने में प्रवृत्त हुए सो साक्षात् सर्वज्ञ भगवान महावीर तीर्थंकर के उपदेश से ही हुए हैं।
શંકા–ભિક્ષુ પ્રતિમાઓનું આરાધન તે વિશિષ્ટ કૃતજ્ઞાન વાળા જ કરી શકે છે. એવું સિદ્ધાંતમાં કહ્યું છે જેમ કે – "गच्छे च्चिय निम्माओ, जा पुधा दसभवे असंपुण्णा ।
नवमस्स तइय वत्थू , होइ जहण्णो सुयाहिगमो” ॥ १ ॥ ભિક્ષપ્રતિમાની આરાધના એજ મુનિ કરી શકે છે કે જે ગ૭માં કુશલ હોય, જે વધારેમાં વધારે દસ પૂર્વથી કંઈક ઓછા જ્ઞાનને ધારી હોય અને ઓછામાં ઓછો નવમાં પૂર્વની ત્રીજી વસ્તુને (વલ્થને) જ્ઞાતા હોય. જ્યારે સ્કન્દક અણગાર તો પૂર્વના ધારક ન હતા તેઓ તે અગિયાર અંગના જ પાઠી (ધારક) હતા. તો આ પ્રકારના વિશિષ્ટ તપની આરાધના કરવાને અધિકાર તેમને કેવી રીતે હોઈ શકે?
ઉત્તર–શાસ્ત્રનો એ નિયમ બીજી વ્યક્તિઓને માટે છે પણ સ્કન્દક અણગારને તે નિયમ લાગુ પાડી શકાય નહીં, કારણ કે તેમણે સાક્ષાત્ સર્વજ્ઞ
શ્રી ભગવતી સૂત્ર : ૨