________________
प्रमैयन्द्रिा टीका श० २ उ० १ सू० १३ स्कन्दकचरितनिरूपणम् ६४७ ___एतादृशमनोगुप्तिमानित्यर्थः ‘वयगुत्ते' वचोगुप्तः, निरुद्धवाक प्रसरः वचो गुप्तिम नित्यर्थः ‘कायगुत्ते' कायगुप्तः, कायेनकायक्रियया गमनागमनप्रचलनस्पन्दादिरूपया गुप्तः रक्षितः कायक्रियया उपयोगवान् । कायगुप्तिमानित्यर्थः, कायगुप्तिर्द्विधा-चेष्टानिवृत्तिरूपा १, यथागमं चेष्टानियमनलक्षणा २ चेति तत्र । तत्र प्रथमा कायोत्सर्गादिना परीपहसहनपूर्वककायनिश्चलताकरणरूपा कल्पना मन में न उठे १, द्वितीय मनोगुप्ति वह कि जिसमें मन माध्य. स्थ्यपरिणति में बना रहे २ तीसरी वह कि जिसमें मन आत्मारूपी बगीचे में रमण करने वाला बन जाय, अर्थात् आत्मस्वरूप के चिन्तन में लीन हो जाय ३। 'वयगुत्ते' अपनी वाणी का प्रसार रोक देने के कारण वे वचोगुप्तवचनगुप्ति से युक्त-तथा ' कायगुत्ते' कायसंबंधी गमन आगमन, प्रचलन, स्पन्दन, आदिरूप क्रिया से रक्षित होने के कारण अर्थात् कायिकी क्रिया में उपयोग वाले होने के कारण कायगुप्ति से युक्त हो गये। कायगुप्ति दो प्रकारकी होती है-एक प्रकार कायगुप्ति का वह है दूसरा की जिसमें कायसंबंधी चेष्टा की निवृत्ति कर दी जाती है। और प्रकार कायगुप्ति का वह है कि जिसमें आगम के अनुसार क्रिया चेष्टा का नियमन किया जाता है। प्रथम प्रकार में साधु कायोत्सर्ग करते समय परीषह और उपसर्ग आजाने पर भी अपने शरीर में निश्चलता रखता है। उस समय वह कायसंबंधी किसी भी प्रकार की क्रिया नहीं ઉદ્દભવતી જ નથી. જેમાં મન મધ્યસ્થવૃત્તિવાળું બની જાય છે એવી બીજા પ્રકારની મને ગુપ્તિ છે. ત્રીજી મનગુપ્તિ એવા પ્રકારની છે કે જેમાં મન; આત્મારૂપી બગીચામાં રમણ કર્યા કરે છે એટલે કે આત્મસ્વરૂપના ચિન્તનમાં લીન થઈ જાય છે.
(वयगुत्ते ) पानी पीना सयभने २ तेथे। वयनयुत ( क्यन. शुतिथी युत) मनी गया. तथा ( कायगुत्ते) या समधी अ५२ ४१२, પ્રચલન, સ્પન્દન વગેરે રૂપ ક્રિયાથી રક્ષિત હોવાને કારણે એટલે કે કાયિકી ક્રિયા યતનાપૂર્વક કરતા હોવાથી–તેઓ કાયગુપ્તિથી યુકત બની ગયા. કાયગુપ્તિ બે પ્રકારની હોય છે તેને એક પ્રકાર એવો છે કે જેમાં કાયાની ચેષ્ટા (પ્રવૃત્તિ) ને નિરોધ કરવામાં આવે છે, અને બીજો પ્રકાર એ છે કે જેમાં અગમ અનુસાર પ્રવૃત્તિ કરવાને નિયમ કરવામાં આવે છે. એટલે કે भुनि अयोस (काउसग्ग ) ४२ती मते परीष मने पसग मावी ५७३॥ છતાં પણ પિતાના શરીરને નિશ્ચલ રાખે છે તે વખતે તેઓ કાયાથી કોઈ પણ પ્રકારની ક્રિયા કરતા નથી. આ કાયડુમિને પહેલે પ્રકાર થયે, કાયગુણિને
શ્રી ભગવતી સૂત્રઃ ૨