________________
-
६४२
भगवतीसूत्र कीदृशो जात इत्याह=' इरिया समिए ' ईर्या समिता ईरणमीर्या, ईर्या-रागद्वेष राहित्येन यतनया गमनम् = प्रखरतरसहस्रकरकरनिकरप्रकाशितासु दिशासु पदार्थवीक्षणक्षमे चक्षुद्वये मनुष्यरथचक्रतुरगखुरक्षुण्णतुषारादौ मासुकमार्गे तदेकतानमनसो मुनेः शनैर्विन्यस्तचरणस्य सङ्कुचितनिजपूर्वापरगात्रस्य पुरतोभून्यस्तयुगमात्रदृष्टया चेष्टनम् , तया समितः सम्यकप्रकारेण युक्तः, ईर्यासमितिमानितरह वे कात्यायनगोत्रीय स्कन्दक अनगार हो गये । अर्थात् भगवान् का उपदेश सुनकर वे भगवत्प्रतिपादित धर्मका आचरण करते हुए द्रव्य और भाव से अनगार हो गये। वे कैसे अनगार हुए १ इसके लिये कहते हैं कि (ईरियासमिए ) राग और वेष से रहित होकर यतना पूर्वक गमन करना इसका नाम ईर्या है । अर्थात्-जब सूर्यकी प्रखर किरणों से मार्ग अच्छी तरह से प्रकाशित हो चुका हो सब दिशा
ओं में प्रकाश फैल गया हो-आंखों से किसी भी प्रकार की देखने में बाधा न हो, दोनों आंखों से पदार्थका निरीक्षण अच्छी तरह से हो सके ऐसे आचुकी हो तथा तुषार आदि से युक्त मार्ग मनुष्यों के संचार से, रथचक्र के संचार से, तुरग आदि के खुरों से क्षुण्ण-शस्त्र परिणत अर्थात् अचित्त हो चुका हो ऐसे प्रासुक मार्ग पर चलने में उपयोग सहित होते हुए मुनिका जो धीरे २ आगे२ की जुसरा प्रमाणभूमि देखकर शरीरको इधर उधर हिलाये डुलाये विना गमन है इसका नाम બન્યા એટલે કે ભગવાનને ઉપદેશ સાંભળીને તેમણે પ્રરૂપેલ ધર્મનું આચરણ કરતાં કરતાં દ્રવ્ય અને ભાવે અણગાર થઈ ગયા. તેઓ કેવા અણગાર થઈ गया? ते मतावाने माटे सूत्र.२ ४ छ है-( ईरियासमिए ) तमा ઈર્યાસમિતિ યુક્ત બન્યા. રાગ દ્વેષથી રહિત બનીને યતના પૂર્વક ગમન કરવું, તેનું નામ (ઈર્યા) છે. એટલે કે જ્યારે સૂર્યનાં તેજસ્વી કિરણોથી માગ સારી રીતે પ્રકાશિક થઈ ગયે હય, ચારે દિશાઓમાં પ્રકાશ ફેલા હોય કઈ પણ વસ્તુને આંખે વડે જોવામાં કઈ પણ પ્રકારની મુશ્કેલી નડતી ન હોય, અને આંખોથી વસ્તુનું બરાબર નિરીક્ષણ કરી શકાતું હોય, તથા ઝાકળ વગેરેથી રહિત એવો માર્ગ છે જે મનુષ્યના અવર જવરથી, રથ ચકના સંચારથી, અને અશ્વ વગેરે પ્રાણીઓના પગની ખરીથી ચેક (અચિત્ત) થઈ ચુક્યા હોય, એવા પ્રાસુક (દેષ રહિત) માર્ગ પર ગાડાની દૂસરી પ્રમાણ ભૂમિને જોઈને, ધીમે ધીમે, શરીરને આમ તેમ ડોલાવ્યા વિના મુનિનું જે ગમન થાય છે તેને ઈર્યા કહે છે. તે ઈર્યાથી જે સમિતિ(યુક્ત)
શ્રી ભગવતી સૂત્ર : ૨