SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० २ उ०१ सू०१३ स्कन्दकचरितनिरूपणम् ६३७ मात्र भून्यस्तदृष्टिरूपया ईर्यासमित्या, हे देवानुपिय ! त्वया गन्तव्यम् गमनं कर्तव्यम् ' एवं चिट्ठियव्यं ' एवं स्थातव्यम् जनानां गमनागमनवर्जिते स्थाने संयमात्मप्रवचन-विराधनापरिहारपूर्वकमूलस्थाने स्थातव्यम् ' एवं निसीइय. ध्वं ' एवं निषत्तव्यम्-भूमिभागं प्रमाय॑ उपवेष्टव्यम् ' एवं तुयट्ठियव्वं ' एवं प्रभु ने स्कन्दक अनगार को समझाया-कि हे देवानुप्रिय ! इस मुनि धर्म को निर्दोष रूप से पालन करने के लिये तुम्हें चाहिये कि तुम युग मात्र भूमि को आगे देखते हुए चलो । इससे यह लाभ होता है कि अपनी असावधानी से जीव की विराधना नहीं होवे । इस तरह से चल ने की प्रवृत्ति करने वाला साधु ईर्यासमिति का आराधक कहलाता है । मुनिधर्म को निर्दोष रूप से निर्वाह करने के लिये इस समिति का पालन आवश्यक है। इसमें पर के प्राणों की रक्षा करने के साथ २ अपने अहिंसारूप महाव्रत का रक्षण अच्छी तरह से होता है । ( एवं चिट्ठियव्वं) तथा हे देवानुप्रिय ! जिस जगह अनेक लोगों का गमनागमन हो ऐसी जगह में, संयम में बाधा न हो, अपनी निज की कोई बाधा न होय, तथा प्रवचन में कोई बाधा न आवे, इस तरह खड़ा रहना पर चाहिये। (एवं निसीइयव्वं) तथा मुनि का यह भी कर्तव्य है कि जहां वह बैठना चाहते हैं तो पहिले वह उस को अपने प्रमाजिका से प्रमा. જોઈએ તાત્પર્ય એ છે કે મુનિએ, મુનિધર્મનું પાલન કરવાને માટે જે માર્ગે ચાલવાનું હોય તે માગે બરાબર સામે નજર નાખીને ચાલવું જોઈએ આ પ્રમાણે સાવધાની રાખવાથી જીવની હિંસા થતી નથી આ પ્રમાણે ચાલનાર સાધુ ઈર્યાસમિતિનું પાલન કરનાર ગણાય છે. મુનિ ધર્મનું નિર્દોષપણે પાલન કરવા માટે ઈર્યાસમિતિનું પાલન કરવું આવશ્યક ગણાય છે. એમ કરવાથી અન્ય જીના પ્રાણનું રક્ષણ થાય છે એટલું જ નહીં પણ અહિંસારૂપ મહાવતનું પણ સારી રીતે પાલન થાય છે ( एवं चिद्रियव्व) देवानुप्रिय ! २ या घा भायसोनी भर જવર થતી હોય એવી જગ્યામાં, સંયમનું પાલનમાં કોઈ મુશ્કેલી ન પડે, તથા પિતાના તરફથી અન્ય જીવોને કઈ જાતની મુશ્કેલી ન પડે, એ રીતે Gal २२ मे. (एवं निसीइयव्व) मुनिना से १२०४ छ ॐ न्यो त सवा भाता હેય તે જગ્યાને પહેલાં રજોહરણથી સાફ કરવી જોઈએ, ત્યારપછી ત્યાં બેસવું શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy