SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०२ उ० १ सू० ४ मृताधनगारस्वरूपनिरूपणम् ४७९ प्राप्तव्यमोक्षोपि संभवेदित्यत आह-'नो निरुद्धभवपवंचे' नो निरुदभवप्रपञ्चः अनिरुद्धभव विस्तार इत्यर्थः । एतादृशश्च देवमनुष्यभवप्रपंचापेक्षयापि संभवेत्तत्राह'णो पहीणसंसारे' नो प्रक्षीणसंसारः, अक्षीणचतुर्गतिगमन इत्यर्थः, यतश्चाप्र. क्षीण चतुर्गतिगमनोऽतएव 'नो पहीणसंसारवेयणिज्जे ' नो प्रक्षीणसंसारवेदनीयः संसार से छूटेगा नहीं । यदि यहां पर ऐसी आशंका की जावे कि जिस मृतादी श्रमण निर्ग्रन्थ ने अपने अग्रेतन जन्म का निरोध नहीं किया है वह दो भव के बाद भी मुक्ति प्राप्त करने वाला हो सकता है-तो फिर उसे संसार में जन्म लेने वाला कैसे माना जा सकता है ? तो इस आशंका के व्यवच्छेद के लिये सूत्रकार कहते हैं कि ( नो निरुद्धभवपवंचे ) यहाँ दो भव से मोक्ष जाने वाला विवक्षित नहीं है । यहां तो वही मृतादी श्रमण निर्ग्रन्थ विवक्षित है कि जिसे दो भव के बाद भी और अनेक भव करना बाकी है । क्यों कि अभीतक उसने अपना भवप्रपंच भव - विस्तार-निरुद्ध नहीं किया है। मृतादी श्रमण निर्ग्रन्थ अनगार अनिरुद्ध भवप्रपंच वाला देवमनुष्य भवों की अपेक्षा से भी हो सकता हैसो ऐसा वह यहां विवक्षित नहीं हुआ है किन्तु ( नो पहीणसंसारे) जिसका चतुर्गतिरूप संसार में परिभ्रमण करना नहीण नहीं हुआ है, ऐसा ही मृतादी श्रमण निर्ग्रन्थ संसार में पुनः २ जन्म मरण करता है । इसके कहने का तात्पर्य यह है कि जो श्रमण निर्ग्रन्थ होकर भी ફરી જન્મ ધારણ કરે છે, તે સંસારને તરશે નહિં અહી જે એવી શંકા સેવવામાં આવે કે જે મૃતાદી શ્રમણ નિગ્રંથ પિતાના આગામી ભવને નિરોધ કર્યો નથી. તે બે ભવ કરીને પણ મુકિત પ્રાપ્ત કરી શકે છે, તે તેને કેવી રીતે સંસારમાં જન્મ લેનાર માની શકાય! તે શંકાનું નિવારણ કરવા માટે सूत्र॥२ ४ छ है “नो निरुद्धभवपवंचे" मप्रपंयनी भविस्तारना નિરોધ કર્યો નથી એ શ્રમણ નિગ્રંથ વારંવાર સંસારમાં જન્મ ધારણ કરે છે અહીં બે ભવ કરીને મેક્ષ જનારનું વર્ણન કર્યું નથી. અહીં તે એવા મૃતાદી શ્રમણ નિગ્રંથને ઉલ્લેખ કર્યો છે કે જેને બે ભવ કર્યા પછી પણ અનેક ભવ કરવાના બાકી છે. મૃતાદી અણગાર દેવ અને મનુષ્યભવની અપેક્ષાએ પણ અનિરુદ્ધ ભવ વિસ્તાર વાળા હોઈ શકે છે. પણ અહીં એવા શ્રમણ નિગ્રંથ नी वात ४२वामा भावी नयी पाणु माडी ते “नो पहीणसंसारे "रेनु यतु તિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવાનું પ્રહણ (ક્ષીણ) થયું નથી એ મૃતાદી શ્રમણ નિગ્રંથ સંસારમાં વારંવાર ભ્રમણ કરે છે એમ કહેવામાં આવ્યું છે તેનું તાત્પર્ય એ છે કે જે શ્રમણ નિગ્રંથ હોવા છતા દ્રવ્યલિંગી છે ભાવ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy