SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १ उ० १० सू० २ स्वमतस्वरूपनिरूपणम् ४१९ क्षणमुत्पद्यमानेषु स्थासकोशादिवस्तुषु अन्त्यक्षणभावि वस्तु आद्यक्षणे स्वकार्य न करोत्येव, असत्वात् , अतो यत् अन्त्यसमयचलितं कार्य विवक्षितं परतीर्थिकैः तद् आद्यसमयचलितं यदि न करोति तदा अत्र को दोषः कारणानां स्वस्वकार्यकरणस्वभावत्वादिति । यदप्युक्तं-द्वौ परमाणू न संहन्येते सूक्ष्मतया स्नेहाभावात् के कार्य संपादन करने में असमर्थ होता है इसलिये चलायमान को चलित नहीं माना जा सकता सो ऐसा कहना भी युक्ति युक्त नहीं है, कारण कि प्रतिक्षण में उत्पद्यमान जो स्थासकोशकुशल आदि घट की पूर्व अनस्थाएँ है उन अवस्थाओं के पूर्णरूप से समाप्त हो जाने पर घट पर्याय की पूर्ण प्रादुर्भूति अपने अन्तक्षण में होती है, यह एक निश्चित बात है ! अब उन अवस्थाओं के उत्पन्न हो जाने पर अन्तक्षण में उत्पन्न होने वाला वह घट यदि अपने कार्य को नहीं करता है । तो यह कोई आक्षेपार्ह जैसी बात ही नहीं है । क्यों कि वह उस समय असत् हैपूर्णरूप से अप्रादुर्भूत है। कार्य तो वह तब करेगा कि जब वह पूर्णरूप से प्रादुर्भूत हो जावेगा। इसी तरह से प्रथम समय का चलित कर्म अपने अन्त समय के चलित कार्य को नहीं करता है तो इसमें क्या दोष है । यह तो कारणों का स्वभाव है कि वे अपने २ कार्य को करें। तात्पर्य कहने का यह हैं कि जिस प्रकार समयवर्ती घट अपने अन्तक्षणवर्ती कार्य को नहीं करता है फिर भी वह घट ही कहलाता है-अघट नहीं उसी प्रकार प्रथम क्षणवर्ती चलित कर्म अपने अन्तक्षणवर्ती चलित कार्य को नहीं करने पर अचलित नहीं कहा जा सकता है चलित માની શકાય નહીં, તે તે કથન પણ યુક્તિયુક્ત લાગતું નથી, કારણકે પ્રતિક્ષણે ઉત્પાદ્યમાન સ્થાસકાશકુશલ વગેરે ઘટની જે પૂર્વ અવસ્થાઓ છે તે અવસ્થાની પૂર્ણ રૂપે સમાપ્તિ થાય ત્યારે જ ઘટપર્યાયની પૂર્ણ પ્રાદુર્ભુતિ (નિર્માણ) તેની અન્તક્ષણે થાય છે એ એક નિશ્ચિત વાત છે. તે અવસ્થાએ ઉત્પન્ન થાય ત્યારે અન્તક્ષણે ઉત્પન્ન થનારે ઘટ પ્રારંભકાળે પિતાનું કાર્ય ન કરે તે તે કઈ આક્ષેપને પાત્ર વાત નથી. કારણ કે તે સમયે તે અસત્ છે–પૂર્ણ રૂપે તેનું નિર્માણ થયું નથી. કાર્ય તે તે ત્યારે જ કરશે કે જ્યારે પૂર્ણરૂપે તેનું નિર્માણ થશે, એ જ પ્રમાણે પ્રથમ સમયનું ચલિત કર્મ પિતાના અન્ત સમયનું ચલિત કાર્ય ન કરે તે તેમાં શ ષ છે ? એ તે કારણોને સ્વભાવ છે કે તેઓ પિત પિતાનું કાર્ય કર્યા કરે. તાત્પર્ય એ છે કે જેવી રીતે પ્રથમ સમયવર્તી ઘટ પિતાનું અન્ત સમયવતી કાર્ય કરતો નથી છતાં પણ તેને ઘટ જ કહેવાય છે અઘટ કહેવાતું નથી, એજ પ્રમાણે પ્રથમ ક્ષણવત ચલિત કર્મ પિતાનું શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy