________________
४२०
भगवतीस्त्रे तदयुक्तं, एकस्यापि परमाणोः स्नेहसंभवात् सार्धपुद्गलस्य संहतत्वेनैव तैरेव स्वीकृतत्वाच्च, यतः कथितं “तिष्णि परमाणुपोग्गला एगयओ साहणंति ते ही कहा जावेगा । अतः चलायमान कर्म को प्रथम क्षण की अपेक्षा चलितमान कर यदि उसमें अन्तक्षणवर्ती चलित के कार्य संपादन की क्षमता प्रथम समय में नहीं है, तो कोई आक्षेप जैसी बात नहीं है। यह तो ठीक ही है कि प्रथमक्षणवर्ती वह चलायमानरूप चलित पूर्णरूप से
चलित होने के कारण उस समय चलित के अन्त्यक्षणवर्ती कार्य को नहीं ही करेगा । क्यों कि भिन्न २ कार्यों का होना कारणों की भिन्न २ अवस्थाओं पर अबलम्बित है।
तथा जो ऐसा कहा है कि दो परमाणु सूक्ष्म होने के कारण स्नेहकाय के अभाव में परस्पर मिलते नहीं हैं सो यह कथन इसलिये ठीक नहीं है कि एक परमाणु में भी स्नेह गुण का सद्भाव माना ही गया है। यह बात जैनसिद्धान्त ही मानता है सो बात नहीं हैं, क्यों कि परतीर्थिकों ने भी जहां ३ परमाणुओं के मिलने पर फिर उनके विभाग होने की बात कही है वहां उन्हों ने ऐसा भी कहा है कि १-१॥ परमाणु के, ३ तीन परमाणु जन्य स्कन्ध के दो विभाग ही होते हैं। अतः जब १ અન્તક્ષણવતી ચલિત કાર્ય ન કરવા છતાં અચલિત કહેવાતું નથી, ચલિત જ કહેવાય છે. તેથી ચલાયમાન કર્મને પ્રથમ ક્ષણની અપેક્ષાએ ચલિત માનીને જે તેમાં અન્ત ક્ષણવતી ચલિતના સંપાદનની ક્ષમતા પ્રથમ સમયે ન હોય તેમાં કેઈ આક્ષેપ જેવું નથી, એ તે બરાબર જ છે કે પ્રથમ ક્ષણવર્તી તે ચલાયમાનરૂપ ચલિત પૂર્ણરૂપે ચલિત ન હોવાથી તે સમયે ચલિતનું અન્ય ક્ષણવર્તી કાર્ય નહીં કરે. કારણ કે જુદાં જુદાં કાર્યોનું થવું તે કારણોની ભિન્ન ભિન્ન અવસ્થાઓ પર આધાર રાખે છે.
તથા–એવું જે અન્યમતિઓનું કહેવું“ બે પરમાણુ સૂક્ષ્મ હોવાથી તેમનામાં સ્નેહકાય ને અભાવ હોય છે તેથી તેઓ એક બીજા સાથે સંજન પામતા નથી આ કથન પણ બરાબર નથી. એક પરમાણુમાં પણ નેહગુણને સદ્ભાવ માનવામાં આવે છે. આ વાત જૈનસિદ્ધાત જ માને છે. એવું નથી કારણ કે પરતીથિકે પણ કહે છે કે સંજન પામેલ ત્રણ પરમાણુઓના કંધનું વિભાજન કરવાથી લા--૧ પરમાણુના બે વિભાગ થાય છે. આ રીતે
શ્રી ભગવતી સૂત્ર : ૨