________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ० १० सू० २ स्वमतस्वरूपनिरूपणम् ४११ भवतीति सूत्राशयः । यदप्युक्तं ' भाषासमयब्यतिक्रान्ते' इत्यादि, तदपि न युक्तं भाष्यमाणभाषाया अभावे 'भासा समय वीइक्कंतं च णं' इत्यस्यामिलापस्या. भावप्रसंगात् यश्च प्रतिपाद्यस्याभिधेये प्रत्ययोत्पादकत्वादिति हेतुः सोऽप्यहेतुरनैकान्तिक एव, प्रतिपाधपुरुषनिष्ठविषयज्ञानोत्पादकत्वस्य करादिचेष्टानां विद्यमानत्वेपि करादिचेष्टायां भाषात्वस्यासिद्धेरिति । यदपि कथितम्-' अभा. षकस्य भाषा भाषा' तदपि न संगतम् , एवं सति सिद्धजीवस्याचेतनस्य वा भाषाप्राप्तिमसंगादिति। भाषा नहीं है । अतीत और अनागत काल में अनुच्चारयिता पुरुष संबंधी भाषा भाषा नहीं होती है। तथा जो उसने ऐसा कहा है कि भाषा समय के व्यतीत हो जाने पर बोली गई भी भाषा भाषा नहीं होती है-सो सा कहना भी अयुक्त है-क्यों कि जब अन्यतीर्थियों ने भाष्य. माण भाषा को भाषारूप से ही अंगीकार नहीं किया है तो (भासासमयवीइक्वंतं च णं) इस अभिलाप के ही अभाव का प्रसंग आता है। अर्थात् ऐसा अभिलाप नहीं बोला जा सकता है। क्यों कि वर्तमानकालिकी भाषा भाषारूप से जब स्वीकार ही नहीं की गई है तो भूतकाल संबंधी भाषा भाषारूप से कैसे मानी जा सकती है। अतः इस सूत्र का अभिलाप ही नहीं हो सकता है । तथा जो भूतकाल की भाषापूर्णरूप से बोली गई भाषा-प्रतिपाद्य-सुनने वाले के लिये अभिधेयवाच्यपदार्थ में-प्रत्ययोत्पादक होती है-अर्थात् पूर्णरूप बोली गई भाषा के सुनने से सुनने वाले व्यक्ति को तद्वाच्यार्थ का बोध हो जाता हैઅને ભવિષ્યકાળમાં પુરુષે નહીં ઉચ્ચારેલી ભાષાને ભાષા કહેતા નથી વળી પ્રતિપક્ષીએ એવું જે કહ્યું છે કે ભાષાને સમય વ્યતીત થયા પછી બોલાયેલી ભાષાને ભાષા કહેવાય તે કથન પણ બરાબર નથી કારણ કે પ્રતિક્ષીએ જ્યારે लाष्यमा (मालती) सापाने लाषा३५ २वीरी १ नथा त्यारे "भासा समयबीइक्तं च ण" तो ॥ मनिसान मसावन १ प्रस1 मार छे. એટલે કે આ પ્રકારને અભિલાપજ બેલી શકાય નહીં. કારણકે વર્તમાન કાળની ભાષાને જે ભાષારૂપે સ્વીકારી નથી તે ભૂતકાળની ભાષારૂપે કેવી રીતે સ્વીકારી શકાય! તેથી આ સૂત્રને અભિલા જ થઈ શકે નહીં. તથા ભૂતકાળની ભાષા પૂર્ણરૂપે બેલાયેલીભાષા પ્રતિપાદ્ય-શ્રોતાને માટે અભિધેય-વાચ્ચપદાર્થ માં પ્રત્યુત્પાદક થાય છે, એટલે કે પૂર્ણરૂપે બોલાયેલી ભાષા સાંભળવાથી સાંભળનાર વ્યક્તિને તેને વાચ્યાર્થ સમજાય છે-તેથી બંધ કરાવનાર હોવાથી ભૂતકાળની ભાષાને ભાષા કહેવી તે પણ ચગ્ય નથી. કારણ કે તેમાં જે પ્રત્ય
શ્રી ભગવતી સૂત્ર : ૨