SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका का श० १७० ९सू० ८ परिवर्तनस्वरूपनिरूपणम् ३५९ जीयः स च न भज्यते शाश्वतखात् चेतनालक्षणो जीवः कदापि न नश्यतीति भावः। नरामरत्वादिपर्यायत एव विनाशस्य कथं चित्स्याद्वादिभिः स्वीकृतेऽपि द्रव्यरूपेण जीवस्य सर्वथा नित्यत्वमेव, अन्यथा मोक्षार्थ कोऽपि न यतेतेति । अथ शाश्वताशाश्वतविषये सूत्रमाह-'सासए ' इत्यादि । 'सासए वालए' शाश्वतो बालकः, बालकः व्यवहारनयेन शिशुनिश्चयनयतोऽसंयतो जीवः स द्रव्यरूपेण के विचार के प्रस्ताव में स्थिर जीव है और वह शाश्वत होने से कभी भी द्रव्य से नष्ट नहीं होता है । जीव का लक्षण चेतना है। ऐसा त्रिकाल में कोई सा भी समय न आया है। न आवेगा, और न आता है जब कि जीव इस अपने लक्षण से रहित हुआ हो--होगा या है। हां जो कुछ भी इस में परिवर्तन होता रहता है वह पर्याय दृष्टि से होता रहता है। स्यावादसिद्धान्त का यह एक अटल नियम है कि द्रव्यार्थिकनय से किसी भी वस्तु में कोई भी जात का परिवर्तन नहीं होता है जो कुछ परिवर्तन होता है-वह सब पर्याय की अपेक्षा से ही होता है। इसी कारण यहां प्रत्येक पदार्थ को परिणामि माना गया है। अपरिणामी निल नहीं। इसलिये जीव नर, अमर(देव) आदि पर्यायकी अपेक्षा से विनाशी होने पर भी द्रव्यकी अपेक्षासे वह शाश्वत ही है। जो यह सिद्धान्त न माना जावे तो फिर मोक्षके लिये कौन प्रयत्न करेगा। अर्थात् कोई भी नहीं करेगा। अब सूत्रकार शाश्वत अशाश्वत के विषय में सूत्र कहते हैं-(सासर बालए ) बालक शाश्वत है-व्यवहार नय से बालक शब्द का अर्थ शिशु और निश्चयनय से કરવામાં આવે તો તે (જીવ) શાશ્વત હોવાથી કદી પણ નાશ પામતે નથી. જીવનું લક્ષણ ચેતના છે, ત્રણે કાળમાં એવો સમય આવ્યો નથી, આવતા નથી અને આવશે પણ નહીં કે જ્યારે જીવ ચેતના લક્ષણથી રહિત હોય. તેમાં જે કાંઈ પરિવર્તન થતું રહે છે. તે પર્યાયની દષ્ટિએ થતું રહે છે સ્યાદ્વાદ સિદ્ધાન્તનો એક અટલ નિયમ છે કે દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ કઈ પણ વસ્તુમાં કઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી, જે કાંઈ પરિવર્તન થાય છે તે પર્યાયની અપેક્ષાએ જ થાય છે. તે જ કારણે અહીં પ્રત્યેક પદાર્થને પરિણામી નિત્ય માનવામાં આવેલ છે અપરિણમી નિત્ય માનવામાં આવેલ નથી. તેથી નર, દેવ વગેરે પર્યાની અપેક્ષાએ જીવ વિનાશી હોવા છતાં દ્રવ્યની અપેક્ષાએ તે તે શાશ્વત જ છે. જો આ સિદ્ધાન્તને માનવામાં ન આવે તે મોક્ષને માટે પ્રયત્ન કોણ કરે? કેઈપણ મેક્ષને માટે પ્રયત્ન જ ન કરે, હવે સૂત્રકાર શાશ્વત અને અશાશ્વતના विषयमा सूत्रानुं ४थन ४२छ-"सासए बालए" पास शाश्वत छ, व्यवहार नयनी અપેક્ષાએ બાલક શબ્દને અર્થ શિશુ થાય છે અને નિશ્ચયનયની અપેક્ષાએ શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy