________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ०९ सू०८ परिवर्तनस्वरूपनिरूपणम् ३५५
इहानन्तरमूत्रे संसारव्यतिव्रजनं प्राणानुकम्पावतां श्रमणानामुक्तम् तच्च व्यतिव्रजनं कर्मणोऽस्थिरतया प्रलोटने (परिवर्तने ) सत्येव संभवति, इत्यतोऽस्थिरे सूत्रमाह-' से णूणं भंते ' इत्यादि ।
मूलम्-से गुणं भंते ! अथिरे पलोदृइ नो थिरे पलोट्टइ, अथिरे भज्जइ नो थिरे भज्जइ, सासए वालए बालियत्तं प्रकृतियों को दीर्घकालस्थितिवाली बना देता है, मन्दानुभाववाली प्रकतियों को तीव्रानुभावशाली बना देता है और अल्प प्रदेशाग्रवाली प्रकृतियों को बहुप्रदेशाग्रहवाली बना देता है। तथाजो शुद्ध निशिआहार करने वाला श्रमण निर्ग्रन्थ है वह आयु कर्म का बन्ध करता भी है और नहीं भी करता है । तथा बांधी हुई सात कर्म की प्रकृतियों को कि जिन्हें पहिले उसने गाढबन्धन से बाँधा है शिथिलवन्धववाली करने लगता है । दीर्ध-लंबे काल की स्थितिवाली प्रकृतियों को वह इस्वकाल की स्थितिवाली बनाना प्रारंभ कर देता है । तथा तीव्र अनुभागवाली प्रकृतियों को मंद अनुभागवाली और बहुप्रदेशाग्रवाली प्रकृतियों की अल्पप्रदेशाग्रवाली बनाना शुरू कर देता है। इसके सिवाय का और अवशिष्ट कथन संवृत अनगार के प्रकरण में जैसा कहा गया है वैसा ही जानना चाहिये । तथा आधार्मिक आहारादि करने वाले का कथन असंवृत अनगार की तरह जानना चाहिये ।। सू०७॥
यहां अनन्तरसूत्र में जीवों की अनुकंपा वाले श्रमणजनों का संसार દીર્ઘકાળની રિથતિવાળી બનાવે છે, મંદ અનુભાગવાળી કર્મપ્રકૃતિને તીવ્ર અનુભાગવાળી બનાવે છે, અલ્પ પ્રદેશવાળી કર્મપ્રકૃતિ બહુ પ્રદેશવાળી બનાવે છે તથા પ્રાસુક નિર્દોષ આહારાદિ ગ્રહણ કરનાર શ્રમણ નિગ્રંથ આયુષ્યકર્મને બંધ બાંધે પણ છે અને નથી પણ બાંધતે, તથા પહેલાં તેણે જે કર્મપ્રતિને ગાઢ બંધ બાંધ્યો હતો તે કર્મપ્રકૃતિને શિથિલ બંધવાળી બનાવે છે, દીર્ઘ કાળસ્થિતિવાળી કર્મપ્રકૃતિને તે હસ્વની સ્થિતિવાળી બનાવે છે, તીવ્ર અનુભાગવાળી કર્મપ્રકૃતિયોને તે મંદ અનુભાગવાળી બનાવે છેઅને બહુ પ્રદેશવાળી કર્મપ્રકૃતિને તે અલ્પ પ્રદેશવાળી બનાવે છેઆ સિવાયનું તમામ વક્તવ્ય સંવૃત અણગારના પ્રકરણમાં બતાવ્યા પ્રમાણે જ સમજવું, આધાર્મિક આહાર વગેરે કરનાર શ્રમણ નિગ્રથનું વક્તવ્ય અસંત અણુગાર પ્રમાણે સમજવું સૂ૦ ૭ છે
આગળના સૂત્રમાં જીવોની અનુકંપાવાળા શ્રમણ નિર્ચથી સંસારને તારી
શ્રી ભગવતી સૂત્ર : ૨