SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ३५४ भगवती सूत्रे र्मिक आहारादि करनेवाला श्रमण निर्मन्थ आयु कर्म को छोड़कर सात कर्म प्रकृतियो का बंध करता है और प्राक निर्दोष आहार करने वाला श्रमण निर्ग्रन्थ आयुकर्म को छोड़कर शेष सात कर्म प्रकृतियों का बंध नहीं करता है । आधाकर्मिक आहार कर्त्ता श्रमण निर्ग्रन्थ जिन कर्मप्रकृतियों का बंध करता है वह उनके प्रकृति बंध में, स्थितिबंध में, अनुभागबंध में और प्रदेशबंध में विशेष महत्ता, द्दढ़ता और मजबूताई आदि बढने लगते है | और शुद्ध निर्दोष आहारादि का उपयोग करने वाले श्रमण निर्ग्रन्थ के आगे के लिये आयुकर्म को छोड़कर शेष ७ कर्म प्रकृतियों का बंध नहीं होता है। तथा जो कर्मप्रकृतियां पूर्व बद्ध हैं उनके प्रकृतिबंध में अनुभागबन्ध में और प्रदेशबन्ध में हीनता, अल्पता अहढता आदि आने लगती है । इस तरह से इन दोनों श्रमण निर्ग्रन्थों के विषय में जो चार प्रश्न किये गये हैं उनका उत्तर प्रथम प्रश्न आधाकर्मिक आहार को भोगने वाले की अपेक्षा तो इस सूत्र द्वारा इस प्रकार दिया गया जानना चाहिये । ( किं बन्धइ ) इस प्रश्न का उत्तर यह है कि वह आयुष्कर्म को छोड़कर ७ कर्म प्रकृतियों का बन्ध करता | ( किं पकरेइ ) प्रश्न का उत्तर यह है कि वह अल्पकालस्थितिवाला સૂત્રનું તાત્પર્ય એ છે કે આધાકમિઁક આહાર વગેરેના ઉપભેાગ કરનાર શ્રમણુ નિગ્રંથ આયુષ્યા સિવાયની સાત કર્યાંપ્રકૃતિને અંધ ાંધે છે પરન્તુ પ્રાસુક નિર્દોષ આહાર વગેરેના ઉપલેાગ કરનાર શ્રમણ નિગ્રંથ આયુષ્યકર્મ સિવાયની સાત કમ પ્રકૃતિયાનો બંધ બાંધતા નથી. આધાકર્મિક આહારાદિ કરનાર શ્રમણનિગ્રંથ જે કમ પ્રકૃતિયાના બંધ બાંધ્યા હોય છે તે કમ પ્રકૃતિયાને તે દીઘ સ્થિતિવાળી, તીવ્રતર અનુભાગવાળી અને બહુતર પ્રદેશવાળી મનાવે છે, પરન્તુ પ્રારુક નિર્દોષ આહાર આદિનો ઉપયેગ કરનાર શ્રમણ નિગ્રંથ પહેલાં જે કમપ્રકૃતિયોના મધ ખાધેલા હાય છે તેમને તે; અલ્પકાળની સ્થિતિવાળી મદંતર અનુભાગવાળી અને અલ્પતર પ્રદેશવાળી મનાવે છે. આ રીતે બન્ને પ્રકારના શ્રમણ નિગ્રથોના વિષયમાં જે ચાર પ્રશ્નો કર્યાં છે તેના ઉત્તરો આપ્યા છે. સૂત્રની શરૂઆતમાં આધાર્મિક આહારાદિ ગ્રહણ કરનાર શ્રમણ નિ થને અનુલક્ષીને ચાર પ્રશ્નો પૂછ્યા છે, અને તેમના ઉત્તરા माया छे - " किं बधइ આ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે મળ્યા છે આયુષ્ય કર્મી સિવાયની સાત કમ પ્રકૃતિયોના ખંધ બાંધે છે, " किं पकरेइ " આ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે મળ્યો છે-“ અલ્પકાળની સ્થિતિવાળી ક`પ્રકૃતિયોને "" શ્રી ભગવતી સૂત્ર : ૨
SR No.006316
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1114
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size65 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy