________________
भगवतीसूत्रे श्रित्य यस्मिन् समये इत्यर्थः इहभविकायुष्कं प्रकरोति-बध्नाति, ' तं समयं परभवियाउयं पकरेइ' तं समयमाश्रित्य तस्मिन् समये इत्यर्थः परभविकायुकं प्रकरोति, तथा 'जं समयं परभवियाउयं पकरेइ ' यं समयमाश्रित्य परभविकायुष्कं प्रकरोति 'तं समयं इह भवियाउयं पकरेइ ' तं समयम् इहभविकायुष्कं प्रकरोति, इह भवो वर्तमानभवो यस्मिन् आयुषि वर्तते फलरूपेण तद् इहभविकायुष्कं, एवं परभवः आगामिभवो यस्मिन् आयुषि फलतया वर्तते तत् परभवायुष्कम् । आभ्यां सूत्राभ्याम् इहभवायुष्करणसमये परभवायुःकरणं नियमितम् , एवं पर भवायुःकरणसमये इहभवायुःकरणं च नियमितम् एवं सूत्रद्वयेन एकसमयका.
पगरेइ, तं समयं परभवियाउयं पकरेइ जं समयं परभवियाज्यं पकरेइ, तं समयं इहभवियाउयं पकरेइ ) जिस समय जीव इस भव सम्बन्धी आयु का बंध करता है उसी समय में वह परभव सम्बन्धी आयु का बंध करता है । और जिस समय में वह इस भव सम्बन्धी आयु का बंध करता है । उसी समय में वह परभव सम्बन्धी आयुका बंध करता है। जिस आयु के फल स्वरूप यह चाल भव है वह आयु इहभविक आयु है और आगामी भव जिस आयु के होने पर फलरूप से वर्तता है वह परभवायु है । इन दो सूत्रों द्वारा यह नियमित किया गया कि इह भव आयु के करने के समय में परभव की आयु का करना नियमित है और परभवीय आयु के करने के समय इहभवीय आयु का करना नियमित है । इस तरह इन दो सूत्रोंछारा दो आयु एक ही समय में किया जाता हैं इस प्रकार से कहकर अब यह प्रकट किया जाता हैं पगरेइ, तं समयं परभावियाउयं पगरेइ. जं समयं परभवियाउयं पगरेइ, तं समयं इहभवियाख्यं पगरेइ) ने समये ७१ मा म सधी मायुष्यनी मांधे છે તે જ સમયે પરભવ સંબંધી આયુષ્યને બંધ પણ બાંધે છે. જે સમયે તે પરભવ સંબંધી આયુષ્યને બંધ બાંધે છે. એજ સમયે આ ભવ સંબંધી આયુષ્યને બંધ પણ બાંધે છે જે આયુષ્યના ફળસ્વરૂપ આ ચાલૂ ભવ છે, તે ઈહણવિક આયુષ્ય કહેવાય છે અને આગામી (હવે પછીને) ભવ; જે આયુષ્યના ફળસ્વરૂપે ઉદ્ભવે છે તે પરભવાયું છે. આ બને સૂત્રો વડે એ નિયમ બતાવવામાં આવ્યું છે કે આ ભવના આયુષ્યને કરવાના સમયમાં પરભવાયુષ્ય કરવાનું નિયમિત છે, અને પરભવના આયુષ્ય ને કરવાને સમયમાં ઈહભવીય આયુષ્ય કરવાનું નિયમિત છે આ રીતે આ બને સૂત્રે વડે બે આયુષ્ય એક જ સમયે કરવામાં આવે છે એવું કથન કરીને હવે એ વાત પ્રકટ કરવામાં
શ્રી ભગવતી સૂત્ર : ૨