________________
प्रमेयचन्द्रिका टीका श. १ उ. ९ सू० ३ निर्ग्रन्थस्वरूपनिरूपणम् २७० श्रमणत्वम् , तच्च क्रोधाद्यभावमन्तरेण न संभवति अतः क्रोधामभावस्य प्राशस्त्य सूचनार्थमाह- से भंते ' इत्यादि । ' से णूणं भंते ' तद् नूनं भदन्त ! ' अकोहत्तं' अक्रोधत्वम् क्रोधराहित्यम् 'अमाणतं' अमानत्वं मानरहितत्वं, 'अमायत्तं' अमायत्वं, मायाविवर्जितत्त्वम् , 'अलोभत्तं ' अलोभत्वम् , लोभरहितत्वम्। एतत्सर्व ' समणाणं' श्रमणानाम् ‘णिग्गथाणं ' निर्ग्रन्थानाम् ' पसत्थं ' प्रशस्तं किम् ! भगवानाह- हंता गोयमे' त्यादि । 'हंता गोयमा ' हन्त हे गौतम ! 'अकोहत्तं-अमाणत्तं जाव पसत्थं ' अक्रोधत्वममानत्वं यावत् श्रमणता है। तात्पर्य कहने का यह है कि निर्ग्रन्थश्रमणजनों में ही ये पूर्वोक्त बातें देखने में आती हैं अन्यत्र नहीं । उनमें ये सब बाते इस लिये कहने में आती है कि वे इनका मन, वचन, काया से पालन करते हैं , इनके पालन करने का उनका उद्देश्य यही है कि ये सब बातें उनके लिये हितकर हैं । अतः प्रभु गौतम को समझाते है कि हे गौतम! श्रमण निर्ग्रन्थों की ये लाघवादिक सब ही प्रवृत्तियां प्रशस्त ही होती है । श्रमणों की श्रमणता इसी में समाई हुई है । साथ २ में यह श्रमणता और किन २ बातों से सम्बन्ध रखती है-सो भी प्रभु गौतम को समझाने के लिये उनके प्रश्न करने पर प्रकट करते हैं-(से गुणं भंते! अकोहत्तं, अमाणत्तं अमायत्तं अलोभत्तं समणाणं णिग्गंथाणं पसत्थं ) हे भदन्त ! क्रोध करने ले रहित होना, मान करने से रहित होना माया करने से रहित होना, लोभ करने से रहित होना सो ये सब प्रवृत्तियां निन्ध श्रमण जनों के लिये हितकर होती हैं। तात्पर्य છે. ફલિતાર્થ એ છે કે નિગ્રંથ શ્રમણમાં જ એ પૂર્વોક્ત પાંચ બાબતે જોવામાં આવે છે. બીજે જોવામાં આવતી નથી. શ્રમણ નિર્ચ માં જ એ પાંચે વાતોનાં દર્શન થાય છે કારણ કે તેઓ મન, વચન, અને કાયાથી તેમનું પાલન કરે છે. તેઓને તેમનું પાલન કરવા પાછળનો ઉદ્દેશ એ છે કે એ પચે વાત તેમને માટે હિતકારી છે. તેથી જ મહાવીર પ્રભુ ગૌતમ સ્વામીને કહે છે કે તેમની લાઘવાદિક સઘળી પ્રવૃત્તિ પ્રશસ્ત જ હોય છે. શ્રમણની શ્રમણતા એમાં જ રહેલી છે. એ શ્રમણપણું બીજી કઈ કઈ વાત સાથે સંબંધ રાખે છે, તે વાત ગૌતમને સમજાવવા માટે, તેમના પ્રશ્નના ઉત્તર રૂપે સમજાવે છે( से गूणं भंते ! अकोहत्तं, अमाणत्तं, अमायत्तं, अलोभत्तं, समणाणं णिग्गथाणं पसत्थं ?) सगवन् ! मी (धना मनात) समान (भानने। मलाव) અમાયા (માયાથી રહિત હોવું) અને અલભ (લેભને અભાવ) એ બધા ગુણ શું શ્રમણ નિર્મને માટે હિતકર હોય છે ? તાત્પર્ય એ છે કે શ્રમ
શ્રી ભગવતી સૂત્ર : ૨