________________
२१८
भगवतीसूत्रे 'बाहिं छण्हं मासाणं मरइ' बहिः षण्णां मासानां म्रियते 'काइयाए-जाव पारियावणियाए ' कायिक्या यावत् पारितापनिक्या ' चउहि-किरियाहिं ' चतसृभिः क्रियाभिः 'पुढे ' स्पृष्टो भवति । षण्मासानन्तरं मरणं तु कारणान्तरभाव्यमिति कृत्वा षण्मासादनन्तरं प्राणातिपातक्रिया न भवतीति ज्ञेयम् , एतच्च व्यवहारनयापेक्षया प्राणातिपातक्रियाव्यपदेशमात्रोपदर्शनार्थमेव कथितमिति, निश्चयनयेन तु यदा कदाचिन्-वाणादिहेतुकं मरणं भवति तत्काले एव प्राणातिपातक्रिया भवतीति भावः ॥ सू० ६॥
पुनरप्याह- पुरिसे गं भते' इत्यादि ।
मूलम्-पुरिसे णं भंते ! पुरिसं सत्तीए समविधंसेजा सयपाणिणा वा, से असिणा सीसं छिंदेज्जा, तओ णं भंते !
से पुरिसे कइ किरिए ? गोयमा जावं च णं से पुरिसे तं पुरिसं इन पांच क्रियाओं से स्पृष्ट होता है । तथा यदि वह छह महीने के भीतर २ नहीं मरता है बाद में मरता है तो वह मरण अन्य कारणक हुआ है ऐसा होने से छह मास के बाद प्राणातिपात क्रिया नहीं होती है ऐसा जानना चाहिये । यह कथन व्यवहारनय की अपेक्षा से प्राणातिपात क्रिया के व्यपदेश मात्र को दिखानेके लिये ही किया गया है। नहीं तो निश्चयनय के मन्तव्यानुसार तो जब कभी भी वाणादि हेतुक मरण होता है उस काल में ही प्राणातिपात क्रिया होती है-चाहे वह मरण छह माहमें हो चाहे छह माह के बाद भी हो यदि वह वाणहेतुक है तो वहां अवश्य २ हो प्राणातिपात क्रिया है । सू० ६॥ પનિકી અને પ્રાણાતિપાત, એ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, પણ જે છ માસની અંદર તે મરણ પામે નહીં પણ ત્યાર બાદ તે મરણ પામે તે તે મરણ કેઈ બીજાં કારણે થયું છે એમ માની શકાય અને તે પ્રમાણે બને ત્યારે તે પુરુષને પ્રાણાતિપાત ક્રિયાથી થતું પાપ લાગતું નથી–પણ બાકીની ચાર ક્રિયાઓથી તે પુરુષ યુક્ત થાય છે. આ કથન વ્યવહાર નયની અપેક્ષાએ પ્રાણાતિપાત ક્રિયાના વ્યપદેશ માત્રને બતાવવા માટે જ કરવામાં આવ્યું છે. નિશ્ચય નયના મંતવ્ય પ્રમાણે તે જ્યારે બાણદિને કારણે કઈ પણ મૃત્યુ થાય ત્યારે તે કાળે જ પ્રાણાતિપાતની ક્રિયા થતી હોય છે પછી તે મરણ ભલે છ માસની અંદર થાય કે છ માસ પછી થાય છે તે મરણ બાણદિને કારણે થયું હોય તે ત્યાં અવશ્ય પ્રાણાતિપાત ક્રિયા થઈ ગણાય છે પાસ્ દા
શ્રી ભગવતી સૂત્ર : ૨