________________
१४२
भगवतीसूत्रे
वा भवति । ननु सशरीरिपक्षे शरीरकारणस्य मातृपितृशोणितादेरभावात् कथंसशरीरत्वं संभवति ? अशरीरिपक्षे शरीराभावे कथमुत्पत्तिः ? नहि अशरीस्स्य जीवस्य क्वचिदप्युत्पत्तिर्दृष्टा संभवति वा, तथा सति मुक्तस्यापि कदाचिदुत्पचिः स्यादिति चेदाह - अपेक्षाभेदात् शरीराशरीरसंभवादित्याशयेनोत्तरयति भगवान् -' गोयमा ' इत्यादि । 'गोयमा' हे गौतम । 'सिय ससरीरी वक्कमइ' स्यात् सशरीरी व्युत्क्रामति, 'सिय असरीरी वकमड़ ' स्यात् अशरीरी व्युत्क्रामति, गौतमः पृच्छति - ' से केणटुणं तत् केनार्थेन, - केन कारणेन एवमुच्यते ? | भगवानाह - ' गोयमा ! ' हे गौतम ! ' ओरालिय- वेउच्चिय - आहारयाई पडुच्च '
"
उत्पन्न होता है - तो ऐसा कहना ठीक नहीं है, क्यों कि उस समय शरीर के कारणभूत मातापिता संबंधी शुकशोणित आदि का अभाव रहता है। यदि कहा जावे कि अशरीरी उत्पन्न होता है, तो ऐसा कहना भी ठीक नहीं बनता, कारण कि बिना शरीर के सिद्धों की तरह जीव की उत्पत्ति ही नहीं हो सकती है ? सो ऐसी आशंका ठीक नहीं, कारण - अपेक्षाभेद से शरीरसहितपना और शरीररहितपना माना गया है और इसी आशय से भगवान् ने इसका उत्तर यों दिया है(गोयमा ! सिय ससरीरी वक्कमइ, सिय असरीरी वक्कमइ ) हे गौतम! जीव गर्भ में किसी अपेक्षा से सशरीरी भी उत्पन्न होता है और किसी अपेक्षा से विना शरीर के भी उत्पन्न होता है । ( से केणद्वेणं ) हे भदन्त ! आप ऐसा किस कारण से कहते हैं कि जीव गर्भ में शरीरसहित भी उत्पन्न होता है और शरीररहित भी उत्पन्न होता है ?
જો એમ કેહેવામાં આવે કે શરીરસહિત ઉત્પન્ન થાય છે–તા તે કથન ખરા. ખર નથી કારણ કે તે સમયે શરીરના કારણભૂત માતાપિતાના શુક્ર શાણિત વગેરેના અભાવ હાય છે-જો એમ કહેવામાં આવે કે તેએ અશરીરી ઉત્પન્ન થાય છે–તા તે વાત પણ ચેાગ્ય લાગતી નથી, કારણ કે શરીર વિના સિદ્ધોના આત્માઓની જેમ જીવની ઉત્પત્તિજ થઈ શકતી નથી. ઉપરાક્ત શકા અસ્થાને અયુક્ત છે. કારણ કે ભિન્ન ભિન્ન દૃષ્ટિએ વિચાર કરીને શરીરયુક્તતા અને શરીરરહિતતા માનવામા આવી છે. અને એજ આશયથી ભગવાને તેને આ પ્રમાણે स्वाय याग्येो छे-( गोयमा ! सिय ससरीरी वक्कमइ, सिय असरीरी वक्कमइ ) डे ગૌતમ ! કોઇ અપેક્ષાએ જીવ ગર્ભમાં શરીરહિત પણ ઉત્પન્ન થાય છે અને ફાઈ અપેક્ષાએ અશરીરી (શરીરરહિત ) પણ ઉત્પન્ન થાય છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨