________________
१२६
भगवती सूत्रे
स्थित इत्येवार्थः, अविग्रहगतीत्यत्र विग्रहगतेरभावमात्रस्याश्रयणात् । यदि अविग्रहगतिसमापन्नक इत्यत्र ऋजुगतिक इत्येवार्थ उच्येत तदा नारकादिपदेषु सर्वदेवाविग्रहगतिकानां यद् बहुत्वं कथयिष्यति तत्सर्व थैत्र बाधितं भवेदिति, एकादीनामपि तेषु नारकादिपदेपृत्पादश्रवणात् । भगवानाह - - ' गोयमे 'त्यादि ।
स्थित ऐसा ही होता है, क्यों कि " अविग्रहगति " यहां पर विग्रहगति का अभाव मात्र ही लिया गया है । यदि “ अविग्रहगतिसमापन्नक " का अर्थ ऋजुगतिवाला ऐसा ही लिया जावे और स्थित अर्थ न लिया जावे तो नारक आदि पदों में जो सर्वदा ही अविग्रहगति वालों की बहुता कही जाने वाली है वह सर्वथा ही बाधित हो जावेगी, क्यों कि उन नरकादि पदों में अविग्रहगतिसमापन्नक एक आदि जीवों का भी उत्पाद सुना जाता है । तात्पर्य कहने का यह है कि यदि अविग्रहगति समापन्नकका अर्थ केवल "ऋजुगतिवाला जीव" ऐसा ही माना जावेगा तो इसका अर्थ ऐसा होगा कि नारकों में ऋजुगतिवाले जीव बहुत होते हैं अर्थात् एक दो आदि जीव नहीं होते, सो इस तरह से वहां एक दो आदि अविग्रहगतिवाले जीवोंका उत्पन्न होना बनेगा नहीं, परन्तु ऐसी बात तो है नहीं, क्योंकि शास्त्रों में वहां एक दो आदि अविग्रहगतिवाले जीवोंका भी उत्पाद होना कहा गया है । इस लिये अविग्रहगतिसमा पन्नक का अर्थ सीधी गतिवाला तथा स्थित-गति विना का ऐसा अर्थ लेना चाहिये ।
""
થાય છે. કારણ કે “ અવિગ્રહગતિ ” માં વિગ્રહગતિનેા અભાવ જ લીધા छे. ले" अविग्रहगतिवाजा " नो अर्थ " ઋજુગતિવાળો જ લેવામાં આવે અને “ સ્થિત અર્થ લેવામાં ન આવે તે નારક વગેરેમાં હમેશાં અવિગ્રહ ગતિવાળા જીવાની જે બહુલતા કહેવાની છે તેમાં મેટી મુશ્કેલી ઉભી થશે. કારણ કે તે નારાદિ પદોમાં અવિગ્રહગતિવાળા એક વગેરે જીવાનેા ઉત્પાદ પણ થાય છે. એવું સાંભળ્યું છે. તાત્પર્ય એ છે કે જો અવિગ્રહગતિવાળાને અર્થ માત્ર ઋજુગતિવાળા જ લેવામાં આવે તે એવું માનવું પડશે કે નારકામાં ઋજુગતિવાળા જીવા ઘણા હાય છે—એટલે કે ત્યાં એક, બે વગેરે અવિગ્રહગતિવાળા જીવા હોતા નથી. એ રીતે તે ત્યાં એક એ વિગેરે અવિગ્રહગતિવાળા જીવાની ઉત્પત્તિ જ સભવી શકે નહીં પણ શાસ્ત્રોમાં તે ત્યાં એક, બે, વગેરે અવિગ્રહગતિવાળા જીવાના પણ ઉત્પાદ થવાનું કહ્યું છે તેથી અવિગ્રહ– ગતિવાળાના અથ " सीधीगतिवाणो तथा स्थित-गतिवाजो " थव। लेहये.
શ્રી ભગવતી સૂત્ર : ૨