________________
प्रमेयचन्द्रिका टीका श० १ उ०७ सू० २ विग्रहगतिनिरूपणम् १२५ विग्रहगतिसमापनक इत्यत्र विग्रहो वक्रता तत्प्रधाना गति विग्रहगतिः, तां समा. पन्नः प्राप्त इति विग्रहगतिसमापनः । तद्भिन्नः अविग्रहगतिसमापनः, स तु ऋजुगतिकः, अथवा स्थितो वा भवेत् विग्रहगतिनिषेधमात्राश्रयणात् । तथा च यदा विग्रहगत्या गच्छन् जीवो विग्रहगतिसमापन्नक इति । विग्रहगत्यभाववांश्वजीवः ३ । अविग्रहगतिसमापनका, अमावस्याधिकरणस्वरूपत्वमितिनये विग्रहगत्यभाववान् ऋजुगतिको जीव इत्यर्थः । अथवा अविग्रहगतिसमापन्नक इत्यस्य अविग्रहगतिसमापन्नक है ? विग्रह नाम वक्रता-तेढे का है। यह वक्रता तेढापन जिस गतिमें प्रधान होती है उस गति का नाम विग्रहगति है। इस गतिको जो जीव प्राप्त होता है वह विग्रहगतिसमापन्नक कहलाता है। जिस गतिमें तेढापन नहीं होता है वह अविग्रह गति है। ऐसी गति ऋजुगति होती है। इस ऋजुगतिको जो प्राप्त होता है वह अविग्रहगतिसमा. पन्नक कहलाता है। अथवा 'अविग्रहगति' में विग्रहगति मात्रके निषेध के आश्रयण से अविग्रहगति का अर्थ स्थित है। इस तरह अविग्रहगति समापन्नक का तात्पर्य स्थित ऐसा होता है । अतः विग्रहगतिसे परभव में जाता हुआ जीव विग्रहगतिसमापन्नक और विग्रहगति के अभाववाला जीव अविग्रहगतिसमापन्नक है। अभाव अधिकरण स्वरूपवाला होता है ऐसा एक नय है सो इस नय की मान्यतानुसार “ विग्रहगति के अभाववाला जीव अर्थात् ऋजुगतिवाला जीव" ऐसा अविग्रहगतिसमापनकका अर्थ हो जाता है । अथवा अविग्रहगतिसमापनक इसका अर्थ વિગ્રહ એટલે વળાંક તે વળાંકી જે ગતિમાં મુખ્ય હોય છે. તે ગતિને વિગ્રહ ગતિ કહે છે. તે ગતિને પ્રાપ્ત કરનાર જીવને વિગ્રહગતિવાળે કહેવામાં આવે છે. જે ગતિમાં વળાંક હોતા નથી તે ગતિને અવિગ્રહગતિ કહે છે. એવી ગતિને ઋજુગતિ કહે છે. તે ઋજુગતિ વાળા જીવને અવિગ્રહગતિવાળો જીવ કહે છે. અથવા “અવિગ્રહગતિ” માં વિગ્રહગતિમાત્રના નિષેધને કારણે અવિअतिना अर्थ “ स्थित" ५४४ थाय छे.
આ રીતે અવિગ્રહગતિ વાળા ને ભાવાર્થ “સ્થિત પણ થાય છે. તેથી વિગ્રહગતિથી પરભવમાં જતા જીવને વિગ્રહગતિવાળે અને જેમનામાં વિગ્રહ ગતિને અભાવ છે એવા જીને અવિગ્રહગતિવાળા કહેવામાં આવે છે. તેમજ અભાવ, અધિકરણ સ્વરૂપવાળા હોય છે, એવો એક નય છે તે નયની માન્યતા અનુસાર “વિગ્રહગતિના અભાવવાળે જીવ એટલે કે જુગતિવાળે જીવ ” અવિગ્રહગતિવાળો ગણાય છે. અથવા અવિગ્રહગતિવાળો એને અર્થ સ્થિત જ
શ્રી ભગવતી સૂત્ર : ૨