________________
प्रमेयचन्द्रिका का श.२ १० १० १० ४ आकाशरवरूपनिरूपणम् १०७१ नाऽभेदस्य स्वाभाविकत्वात् , वृक्षशिंशपयोरिवेति भावः अत्र यावत्पदेन द्वीन्द्रिय श्रीन्द्रिय-चतुरिन्द्रिय-पश्चेन्द्रियप्रदेशानां ग्रहणं भवति तथा च य एव जीवप्रदेशा स्तःएव द्वीन्द्रियादिप्रदेशा अपीति भावः। अथान्त्यस्य प्रश्नत्रयस्य उत्तरमाह-'जे अजीवा' इत्यादि जे अजीवा ते दुविहा पण्णत्ता' ये अजीवास्ते द्विविधाः स्वाभाविक है । जैसे वृक्ष और शिंशपा-शिशममें व्याप्य व्यापक भाव होने से अभेदस्वाभाविक है । तात्पर्य-इस कथन का यह है कि जिस प्रकार वृक्ष व्यापक और शिंशपा व्याप्य माना जाता हे क्यों कि शिशपा के विना भी वृक्षस्व का सद्भाव पाया जाता है परन्तु वृक्षत्व के विना शिंशपा का सद्भाव त्रिकाल में भी नहीं पाया जाता है अतः इन दोनों में व्याप्य व्यापक भाव होने से कथंचित् अभेद माना जाताहै उसी प्रकार जीवदेश, जीवप्रदेश ये दोनों व्यापक हैं और एकेन्द्रियादि देश प्रदेश सब व्याप्य हैं । जहां जीवदेश, जीवप्रदेशत्वरूप व्यापक होगा वहां एकेन्द्रिय का ही देशत्व होगा यह नियम नहीं बन सकता अन्यजीव का भी देशत्व हो सकता है। पर जहां एकेन्द्रियादि देशत्वादि होगा-वहां नियम से जीव देशत्वादि होगा । (जे जीवयएसा ते नियमा एगिदिय पएसा जाव अणिदियपएसा ) यहां यावत् शब्द से, हीन्द्रिय प्रदेश, त्रीन्द्रियप्रदेश, चतुरिन्द्रियप्रदेश, पंचेन्द्रियप्रदेश और अनिन्द्रिय प्रदेशों का ग्रहण किया गया हैं । अब प्रभु अन्त के तीन प्रश्नों का उत्तर देने के निमित्त गौतमसे कहते हैं-(जे अजीवो ते दुविहा पण्णत्ता) जो વૃક્ષને વ્યાપક અને સીસમને વ્યાપ્ય માનવામાં આવે છે, કારણ કે સીસમ વિના પણ વૃક્ષનું અસ્તિત્વ સંભવી શકે છે પણ વૃક્ષવિના સીસમનું અસ્તિત્વ કદી પણ સંભવી શકતું નથી. આ રીતે તે બન્ને વચ્ચે વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી તેમની વચ્ચે અભેદ માનવામાં આવે છે એ જ પ્રમાણે છરદેશ અને જીવપ્રદેશ, એ બને વ્યાપક છે અને એકેન્દ્રિયાદિ દેશ અને પ્રદેશ પ્ય છે. જ્યાં જીવદેશ અને જીવપ્રદેશવ રૂપ વ્યાપક હશે ત્યાં એકેન્દ્રિયનું જ દેશવ હોઈ શકે છે, એ નિયમ થઈ શકતો નથી-અન્ય જીવનું પણ દેશવ ત્યાં હાઈ શકે છે. પણ જ્યાં એકેન્દ્રિયદિ દેશત્વ હશે ત્યાં જીવદેશવાદિ પણ હશે, એ નિયમ छ.(जे जीवपएसा ते नियमा एगिदियपएसा जाव अणिंदियपएसा) 20 सूत्रमा (जाव) (પર્યત) પદથી કીન્દ્રિયપ્રદેશ, ત્રીન્દ્રિયપ્રદેશ, ચતુરિન્દ્રિયપ્રદેશ પંચેન્દ્રિય પ્રદેશ અને અનિન્દ્રિય પ્રદેશે ગ્રહણ કરાયા છે. હવે પ્રભુ ગૌતમ સ્વામીના an a प्रश्नोना उत्तर पता -(जे अजीवा ते दुविहा पण्णत्ता)
શ્રી ભગવતી સૂત્ર : ૨