________________
१०१८
भगवतीले धर्मास्तिकायस्यैव निर्वचनं कृतम् तत्राय हेतुः धर्मशब्दः सुखादिमङ्गलरूपार्थ प्रयोजनकत्वेन मङ्गलरूपोऽतः धर्मास्तिकायस्य प्रथमं निर्देशः तदनन्तरम् धर्मास्तिकायविरोधित्वात् अधर्मास्तिकायस्य कथनं कृतम् । तदनन्तरम् धर्मास्तिकायाऽधमास्तिकाययोराधारभूतखात् आकाशास्तिकायस्य कथनं कृतम् ततश्चामूर्त्तत्वाऽनन्तत्वसाधर्म्यात् जीवास्तिकायस्य कथनम् ततो जीवोपष्टंभकत्वात् पुद्गलास्तिकायस्य कथनमिति “धम्मत्थिकाएणं भंते" धर्मास्तिकायः खलु भदन्त! " कति वण्णे" कतिवर्णवान् “ कति गंधे " कति गन्धवान् “ कति रसे" कतिरसकायों में से सूत्रकार ने जो सर्वप्रथम धर्मास्तिकाय का निरूपण किया है उसका कारण यह है-धर्मशब्द सुखादिमङ्गलरूप अर्थ का प्रयोजक होने से मंगलरूप माना जाता है अतःसूत्रकार ने प्रथम धर्मास्तिकाय का निर्देश किया है। धर्मास्तिकाय से विपरीत स्वभाव वाला होने के कारण धर्मास्तिकाय के बाद अधर्मास्तिकाम का पाठ रखा है। धर्मा. स्तिकाय और अधर्मास्तिकाय का आधार भूत क्षेत्र आकाश है-अतः आकाशास्तिकाय का कथन उन दोनों के बाद किया गया है। अमूर्तत्व
और अनन्तत्व के साधर्म्य को लेकर आकाशास्तिकाय के बाद जीवास्तिकाय का कथन किया है । जीव का उपष्टंभक (उपकारक) होने से जीवास्तिकाय के बाद पुद्गलास्तिकाय का कथन किया गया है। (धम्मस्थिकाए भंते!) हे भदन्त ! धर्मास्तिकाय (कहवणे) कितने वर्षों वाला है ? (कइ गंधे) कितने गंध वाला हैं ?, (कह रसे) कितने रसोंवाला है ? (कइफासे) कितने स्पर्शो वाला है ? तात्पर्य यह कि हे भदन्त । कहिये આ પાંચે અસ્તિકામાંથી સૂત્રકારે સૌથી પહેલાં ધર્માસ્તિકાયનું નિરૂપણ કર્યું છે, તેનું કારણ એ છે કે-ધર્મ શબ્દ સુખાદિ મંગળરૂપ અને પ્રત્યે જક હોવાથી મંગળરૂપ મનાય છે. ધર્માસ્તિકાય કરતાં વિપરીત સ્વભાવવાળું અધર્માસ્તિકાય છે તેથી ધર્માસ્તિકાયનું નિરૂપણ કર્યા પછી સૂત્રકારે અધમસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનું આધારરૂપ ક્ષેત્ર આકાશ છે. તેથી સૂત્રકારે તે બન્નેનું નિરૂપણ કર્યા પછી આકાશાસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. અમૂર્તત્વના અને અનન્તત્વના સમાન ગુણને લીધે આકા. શાસ્તિકાય પછી જીવાસ્તિકાયનું નિરૂપણકર્યું છે. પુદ્ગલાસ્તિકાયજીવનું ઉપકારક હોવાથી જીવાસ્તિકાયનું નિરૂપણ કર્યા પછી સૂત્રકારે પુતલાસ્તિકાયનું નિરૂપણ કર્યું છે. प्रश्न- धम्मस्थिकाए गंभंते !" 3 महन्त ! धर्मास्तियने "कइवण्णे teal
डाय छ? .. कइगंधे " टक्षी गध छ ! " कइरसे" या २स डाय छ, “ कइफासे " सन २५० डीय छ ।
શ્રી ભગવતી સૂત્ર : ૨