SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टोका श० १ उ० १ सू०२ विषयाद्यनुबन्धचतुष्टयप्रदर्शनम् ७५ तदेवं भगवतीसूत्रात्मकं शास्त्रमेकश्रुतस्कन्धरूपम् , तत्र शतकानां सातिरेकं शतमस्ति, शतकस्यैवाऽध्ययनमित्यपि नाम भवति, तेषु शतकेषु दशसहस्रसंख्यका उद्देशकाः सन्ति, पत्रिंशत्सहस्रपरिमिताः प्रश्ना वर्तन्ते, तथाऽष्टाशीतिसहस्राधिकलक्षद्वयसंख्यकानि पदानि वर्तन्ते, तत्र प्रथमशतके दशोद्देशकाः सन्ति । उद्देशकः इसके अध्ययन करनेसे सिद्ध हो जाते हैं। इस प्रकार यह शास्त्र निष्प्रयोजन नहीं है, प्रत्युत सप्रयोजन है । यह बात सिद्ध भी है । यहां शास्त्र और अभिधेयका प्रतिपाद्य और प्रतिपादकभावरूप सम्बन्ध-वाच्य वाचकभावरूप संबंध-स्वतः ही जाना जाता है। यहां जीवाजीवादिक पदार्थ प्रतिपाद्य-वाच्य हैं, और यह शास्त्र, प्रतिपादक-वाचक है। इस तरह प्रतिपाद्य-प्रतिपादक संबंधसे यह शास्त्र रहित नहीं है, यह बात प्रकट ही है। तथा जो जीवाजीवादि पदाकेि स्वरूपका जिज्ञासु है वही इसमें अधिकारी है। इस प्रकार विषय, अधिकारी, प्रयोजन और सम्बन्ध, इस अनुबंधचतुष्टयको दिखानेसे यहां इस विषयको लेकर न्यूनता नहीं आती है। इतनेमात्र कहनेसे अनुबन्धचतुष्टयका खुलासा हो जाता है। यह भगवतीसूत्रात्मक शास्त्र एकश्रुतस्कन्धरूप है। इसमें कुछ अधिक १०० सौ शतक हैं । शतकका ही अध्ययन ऐसा भी नाम होताहै। इन शतकोंमें १०दसहजार उद्देशक है। छत्तीस ३६हजार प्रश्न हैं। दो लाख अठयासी ८८हजार इसके पद हैं । प्रथम शतकमें दस उद्देशक हैं । उद्देशक આ શાસ્ત્ર પ્રયજનવિહીન નથી પણ સપ્રયોજન છે, એ વાત પણ સિદ્ધ થઈ જાય છે. અહીં શાસ્ત્ર અને અભિધેયને પ્રતિપાદ્ય અને પ્રતિપાદક ભાવરૂપ સંબંધ–વાચ–વાચક ભાવરૂપ સંબંધ-આપ આપ જાણી શકાય છે. અહીં જીવાજીવાદિક પદાર્થ પ્રતિપાદ્ય–વાચે છે અને આ શાસ્ત્ર પ્રતિપાદક–વાચક છે. આ રીતે પ્રતિપાદ્ય અને પ્રતિપાદકના સંબંધથી આ શાસ્ત્ર વિહીન નથી. જીવ અજીવ આદિ પદાર્થોના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા ધરાવનારા જ તેના અધિ કારી છે. આ પ્રમાણે વિષય, અધિકારી, પ્રોજન અને સંબંધ, આ અનુ. બંધચતુષ્ટયનું પ્રદર્શન થયેલું હોવાથી તે વિષયસંબંધી કઈ ખામી તેમાં રહેતી નથી. આટલું જ પ્રતિપાદન કરવાથી અનબન્ધચતુષ્ટયનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. આ ભગવતીસૂત્રાત્મક શાસ્ત્ર એક શ્રતસ્કંધરૂપ છે. તેમાં સે (૧૦૦) શતક છે. શતકને અધ્યયન પણ કહે છે. તે શતકમાં દસ હજાર ઉદ્દેશક છે, છત્રીસ હજાર પ્રશ્ન છે, તેમાં બે લાખ અઠયાસી હજાર પદ , પહેલા શતકમાં દસ ઉદ્દેશક છે. ઉદ્દેશક શતકના એક અવયવ (વિભાગ) રૂપ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy