________________
प्रमैयचन्द्रिकाटीका श. १ उ०५ सू० १० मनुष्याणां स्थितिस्थानादिवर्णनम् ८५१ वेत्येतदप्यधिकं मनुष्याणाम् । इह प्रायः नारकसूत्राणां मनुष्यसूत्राणां च शरीरसंहनन संस्थान लेश्यारूपेषु चतुर्यु द्वारेषु ज्ञानद्वारे एव च विशेषः, तथाहि-' असंखेज्जेसु णं भंते मणुस्सावासेसु मणुस्साणं कइ सरीरा पन्नत्ता?, गोयमा! पंचविहा तं जहाओरालिए वेउलिए आहारए तेयए कम्मए' इत्यादि । ' असंखेज्जेसु णं जाव ओरालियसरीरे वट्टमाणा मणूसा कि कोहोवउत्ता४१, गोयमा ! कोहोवउत्ता वि" इत्यादि । एवं सर्वेष्वपि शरीरेषु सूत्राणि रचनीयानि, वैलक्षण्यमेतदेव, यत् आहारकशरीरेऽशीतिर्भङ्गा वक्तव्या, एवमेव संहननद्वारेपि सूत्राणि रचनीयानि, नवरम् 'मणुस्सा णं भंते ! कइ संघयणा पन्नत्ता?, गोयमा ! छ संघयणा पन्नत्ता, तं जहाआहारक शरीर मनुष्यों के ही होता है। और आहारक शरीरवाले मनुष्य अल्प होते हैं इस कारण ८० भङ्ग कहे गये हैं । आहारक शरीर नारक. जीवोंके नहीं होता है अतः मनुष्योंमें नारकजीवोंकी अपेक्षा यह भी एक विशेषता है। यहां प्रायः नारकसूत्रों में और मनुष्य सूत्रों में शरीर, संहनन, संस्थान, लेश्या, इन चार स्थानोंकी अपेक्षा और ज्ञानद्वारकी अपेक्षा ही विशेषता है। जैसे-हे भदन्त ! असंख्यात मनुष्यावासोंमें वर्तमान मनुष्योंके कितने शरीर कहे गये हैं ? हे गौतम ! पांच प्रकारके शरीर कहे गये हैं। वे पाँच प्रकारके शरीर ये हैं-औदारिक शरीर, वैक्रिय शरीर, आहारक शरीर, तैजस शरीर, कार्मण शरीर, इत्यादि। हे भदन्त ! असंख्यात औदारिक शरीरों में वर्तमान मनुष्य क्या क्रोधोपयुक्त होते हैं ४? गौतम ! वे क्रोधोपयुक्त भी होते हैं, इत्यादि। इसी तरहसे सब शरीरोंमे भी सूत्र कह लेना चाहिये । यहां विशेषता यही है कि आहारक शरीरमें अल्पता होनेके कारण ८० भङ्ग हैं। इसी तरहसे संहમનુષ્યને જ હોય છે અને આહારકશરીરવાળા મનુષ્ય અલ્પ હોય છે. તે કારણે ૮૦ભાંગા કહ્યા છે. નારક જીવોને આહારક શરીર હોતું નથી. તેથી નારકે કરતાં મનુષ્યોમાં આ પણ એક વિશિષ્ટતા હોય છે. સામાન્ય રીતે મનુષ્યસૂત્ર અને નારકસૂત્રમાં શરીર, સંઘયણ, સંસ્થાન, અને લેફ્સા આ ચાર સ્થાનોની અપેક્ષાએ તથા જ્ઞાનદ્વારની અપેક્ષાએ વિશેષતા છે. તે વિશેષતા હવે બતાવવામાં આવે છે. હે પૂજ્ય ! અસંખ્યાત મનુષ્યાવાસમાં રહેતા મનુષ્યનાં કેટલાં શરીર કહ્યાં છે? હે ગૌતમ ! તેમનાં પાંચ પ્રકારના શરીર કહ્યાં છે (૧) मोहा२ि४ (२) वैठिय, (3) मा.२४ (४) तेस मने (५) आम 3 you! અસંખ્યાત ઔદારિક શરીરમાં રહેનારા મનુષ્ય શું કોપયુક્ત હોય છે ? ઈત્યાદિ. હે ગૌતમ ! તેઓ કોપયુક્ત પણ હોય છે? માન, માયા અને લેભયુક્ત પણ હોય છે. આ પ્રકારનાં પ્રશ્ન સૂત્ર અને ઉત્તરસૂત્રે બધા પ્રકારનાં શરીરે વિષે બનાવી લેવા. અહીં વિશેષતા એટલી જ છે કે આહારક શરીરમાં
શ્રી ભગવતી સૂત્ર : ૧