SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटोका श०१ उ० ५ सू० २ रत्नप्रभास्थितिस्थाननिरूपणम् ७६९ तथा ' असंखेज्जसमयाहियाए ठिईए ' असंख्येयसमयाधिकायां स्थित्याम् । तथा 'तप्पाउग्गुक्कोसियाए ठिईए' तत्प्रायोग्योत्कर्षिकायां स्थित्याम् । तस्य विवक्षितनरकावासस्य पायोग्या समुचिता या उत्कर्षिका स्थितिस्तस्यां च ' सत्तावीसं भंगा भाणियवा" सप्तविंशतिभङ्गा भणितव्यास्ते एव पूर्वोक्ताः यतस्तत्र नारका बहवो भवन्तीति मूलार्थः। इमोसे णं भंते रयणप्पभाए पुढवीए तीसाए निरयावाससयसहस्सेसु एगमेगंसि निरयावासंसि समयाहियाए जहण्णढिईए वट्टमाणा नेरइया किं कोहोवउत्ता' इत्यादि प्रश्नमूत्रम् ‘कोहोवउत्ते य ' इत्याधुत्तरपक्षेऽशीतिभङ्गा भवन्ति । एकसमयादारभ्य संख्येयसमयाधिकायां जघन्यस्थितौ नारका न भव(असंखेजसभयाहियाए ठिईए तप्पाउग्गुक्कोसियाए लिईए सत्तावीस भंगा भाणियव्वा) असंख्यात समयाधिक स्थिति में तथा विवक्षित नरकावास के उचित उत्कृष्ट स्थिति में पूर्वोक्त ही सत्ताईस भंग जानना चाहिये। क्योंकि वहां नारकजीव बहुत होते हैं। इसतरह यह मूलका अर्थ है। इनका खुलाशा इस प्रकारसे है-एक समयसे लेकर संख्यात समय अधिक वाली जघन्यस्थितिमें प्रथम तो नारक जीव नहीं होते हैं-यदि कदाचित् हों भी तो एक भी हो सकता है और अनेक भी हो सकते हैं। तथा एक आदि मख्यात समय अधिक वाली अजयन्य स्थितिके नारकजीव कीसी समय में ही होते हैं। उनमें क्रोधादि उपयुक्त नारकजीवों की संख्या एक और अनेक हो सकती हैं। इससे अस्सी भंग हो जाते हैं। उन्हीं भंगों को दिखाया जाता है-क्रोध, मान,माया और लोभ इनमें एकत्व संख्याको अपेक्षासे चार भंग होते हैं, जैसे कोई-एक क्रोधसे उपयुक्त हियाए ठिईए तप्पाउग्गुक्कोसियाए ठिईए सत्तावीस भंगा भाणियव्वा) असण्यात સમયાધિક સ્થિતિમાં તથા વિવક્ષિત નારકાવાસને યોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિમાં પૂર્વોક્ત ૨૭ ભાંગા જ જાણવા કારણ કે ત્યાં નારક જીવે ઘણું હોય છે. આ પ્રમાણે મૂળ સૂત્રનો અર્થ છે. હવે તેનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–એક સયમથી લઈને સંખ્યાત અધિક સમયવાળી જઘન્ય સ્થિતિમાં કેટલીક વખતે નારક છે હતા જ નથી–અને જે કદાચ હોયતો એકપણ હોઈ શકે અને અનેક પણ હઈ શકે. તથા એક આદિ સંખ્યાત સમયાધિક ઉત્કૃષ્ટ સ્થિતિના નારક છે પણ કઈ સમયમાં જ હોય છે. તેમનામાં ક્રોધાદિ ઉપયુકત નારક જીની સંખ્યા એક અને અનેક હોઈ શકે છે. તેથી ૮૦ ભાંગા બની જાય છે. તે ભાંગ હવે બતાવવામાં આવે છે. કેધ, માન, માયા. અને લેભમાં એક સંખ્યાની અપેક્ષાએ ૪ ભાંગા થાય છે, જેમ કે કઈ એક કેધથી યુક્ત હોય છે. કેઈ એક માનથી भ० ९७ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy