SearchBrowseAboutContactDonate
Page Preview
Page 723
Loading...
Download File
Download File
Page Text
________________ ७०० भगवतीसूत्रे नादीनां स्वीकारः तेन निर्वृता आभ्युपगमिकी, तया आभ्युपगमिक्या वेदनया 'वेयइस्सइ ' वेदयिष्यति · वेदयिष्यती'-त्यत्र यो भविष्यत्कालस्य निर्देशः स भविष्यत्कालिकपदार्थज्ञानं विशिष्टज्ञानवतां केवलिनामेव संभवतीति ज्ञापनाथम् । वर्तमानातीतपदार्थज्ञानं तु अनुभवद्वारेणान्येषामपि सम्भवतीति । ' इमं कम्मं अयं जीवे उवक्कमियाए वेयणाए वेयइस्सइ' इदं कर्मायं जीव औपक्रमिक्या वेदनया वेदयिष्यति, उपक्रम्यतेऽनेनेत्युपक्रमः कर्मवेदनोपायः, तत्र भवा या सा औपक्रमिकी स्वयमुदीर्णस्य उदीरणा करणेन वा उदयं प्रापितस्य कर्मणोऽनुभवः, इसका नाम अभ्युपगम है। इससे निवृत-होनेवालो-जो वेदना है वह आभ्युपगमिकी वेदना है। "वेदयिष्यति" यहां जो ऐसा भविष्यकालका प्रयोग किया है वह इस बात को बताने के लिये किया है कि भवि. व्यत्कालिक पदार्थों का ज्ञान तो केवल विशिष्टज्ञानशाली केवलियों को ही हो सकता है, अन्यको नहीं, और वर्तमान एवं अतीत पदार्थो का ज्ञान अनुभव द्वारा अन्य जीवों को भी हो सकता है । इस तरह "यह कर्म है और यह जीव है' इन दोनों का प्रत्यक्ष ज्ञान केवलि भगवंत के है। यह बात लिखलाई गई है। (इमं कम्मं अयं जीवे उवकमियाए वेयगाए वेयइस्सइ) इस कर्म को यह जीव औपक्रमिकवेदना द्वारा वेदन करेगा। कर्म वेदनके उपायका नाम उपक्रम है। उस उपक्रमसे जो वेदना होती है वह औपक्रमिक वेदना है। स्वयं उदीर्ण हुए अथवा उदीरणाकरणद्वारा उदय में लाये हुए कर्म का अनुभव करना यह औपक्रमिकी वेदना है। (अहा. મુહપત્તીબંધન, કેશકુંચન વગેરેનો સ્વીકાર કરવો તેનું નામ અભ્યપગમ છે. तेनाथी थनारी २ वहना छ तेनु नाम मायुयामिली वेदना छे. “वेदयिष्यति" (દશે) એવો જે ભવિષ્યકાળનો પ્રયોગ કર્યો છે તે એ વાત સમજાવવાને માટે કર્યો છે કે ભવિષ્યકાલિક પદાર્થોનું જ્ઞાન તે ફક્ત વિશિષ્ટ જ્ઞાનવાળા કેવળી ભગવંતેમાં જ સંભવી શકે છે, બીજાઓમાં સંભવી શકતું નથી, વર્તમાન અને ભૂતકાળના પદાર્થોનું જ્ઞાન તે અનુભવ વડે બીજા જીવોમાં પણ સંભવી શકે છે. આ રીતે “આ કમ છે અને આ જીવ છે” એ બન્નેનું પ્રત્યક્ષ જ્ઞાન ठेवली भगवान ने उसय छ, २. पात मतावाम मावी छे. (इमं कम्मं अयं जीवे उवक्कमियाए वेयणाए वेयइस्सइ) २१॥ भने २॥ १ मोपभि वहना વડે વેદન કરશે, કર્મ વેદનના ઉપાયનું નામ ઉપક્રમ છે. તે ઉપક્રમથી જે વેદના થાય છે તેને પકમિક વેદના કહે છે. સ્વયં ઉદયમાં આવેલ અથવા ઉદીરણા કરણ વડે ઉદયમાં લાવવામાં આવેલ કર્મને અનુભવ કરે તેનું નામ ઔપકમિકી શ્રી ભગવતી સૂત્ર: ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy