SearchBrowseAboutContactDonate
Page Preview
Page 712
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श०१ उ० ४ सू० २ उपस्थानापक्रमणस्वरूपम् ६८९ मोहनीयमुदेति तदा विपरीतं कुरुते, अनेनैव कारणेनापक्रमणं भवति, एवमेव यदा चारित्रमोहनीयकर्मणो वेदनं भवति तदाऽपक्रमणं भवति जीवस्येति ॥सू०२।। एतत्पर्यन्तं मोहनीयस्य विचारः कृतः, 'मोहनीयं च कर्म' इति कर्मत्वात्मकसामान्यधर्ममाश्रित्य कर्मसामान्यं चिन्तयन्नाह-'से नूणं भंते' इत्यादि । मूलम्-से नूणं भंते ! नेरइयस्स वा तिरिक्खजोणियस्त वा मणुसस्स वा देवस्स वा जे कडे पावे कम्मे नस्थि तस्स अवेयइत्ता मोक्खो? हंता गोयमा ! नेरइयस्स वा तिरिक्खजो रण करता था परन्तु जब मोहनीय कर्म का उदय हो जाता है उस समय जीवादिक पदार्थों का स्वरूप जैसा जिनेन्द्रने कहा है वह उसे वैसा नहीं रुचता है। अर्थात् उस पर उसकी श्रद्धा नहीं होती है। और जैसा जिनेन्द्र देव ने कहा है वैसा वह आचरण भी नहीं करता है “ एवं खलु एयं एवं" इसलिये निश्चयपूर्वक उसका उक्त प्रकारसे अपक्रमण होता है। इस कथनका भाव यह है कि अपक्रमण होने से पहले यह जीव जिनोक्त तत्त्वो में श्रद्धाशील बना रहता है, तथा जिनेन्द्रकी आज्ञाके अनुसार ही तप संयम आदि में अपनी प्रवृत्ति करता रहता है । परन्तु जब चारित्र मोहनीय कर्म का उदय जीव को हो जाता है तब वही जीव विपरीत बन जाता है । इसी कारण से उसका अपक्रमण होता है। इसी तरह जब जीव के चारित्र मोहनीय कर्म का वेदन होता है, उस समय भी जीव का अपक्रमण होता है । सू० २ ॥ આચરણ કરતો હતો. પરંતુ જ્યારે મેહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે જીવાદિક પદાર્થોનું જે સ્વરૂપ જિનેન્દ્રદેવે કહ્યું છે તે તેને રુચતું નથી. એટલે કે તેમાં તેને શ્રદ્ધા રહેતી નથી. અને જિનેન્દ્રદેવે કહ્યા પ્રમાણે તે જીવ આચરણ પણ કરતા નથી. "एवं खलु एयं एवं " तेथी ७५२ ४ह्या प्रमाणे तेनु अवश्य अ५भएन થાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે અપક્રમણ થતાં પહેલાં તે જીવને જિનેક્ત તમાં શ્રદ્ધા હોય છે, તથા જિનેશ્વરની આજ્ઞાનુસાર સંયમ, તપ વગેરેની પ્રવૃત્તિ કરતો રહે છે, પણ જ્યારે જીવને ચારિત્રમોહનીય કર્મનો ઉદય થાય છે ત્યારે તે જીવ વિપરીત આચારણવાળા બની જાય છે. તે કારણે જ તેનું અપકમણ થાય છે. આ રીતે જ્યારે જીવના ચારિત્ર મોહનીય કર્મનું વેદન થતું હોય છે, ત્યારે પણ જીવનું અપક્રમણ થાય છે. સૂ૦ રા भ०-८७ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy