________________
भगवतीसूत्रे साधुः श्रावको वा भवतीति । द्वितीये-अपक्रमणालापके यदुक्तं 'बालपण्डितवीर्यतया' इति, तस्यायं भावः-उपशान्तेन मोहनीयेन संयतत्वात् बालपण्डितवीर्येणापक्रामन् देश संयतो भवति, देशत एव तस्य मोहोपशमस्य सद्भावात् , नतु मिथ्यादृष्टिर्भवति, मोहोदये एव मिथ्यादृष्टित्वस्य सद्भावात् , अत्र च मोहोपशमस्यैवाधिकारादिति ।
पूर्वम् 'अपक्रामे'-दित्युक्तं, तदपक्रमणं केन भवतीत्याह-'से भंते' इत्यादि। 'से भंते' स भदन्त ! 'से' इति-असौ जीवः, हे भदन्त ! 'किं आयाए अवक्कमई' कर्म की उपशांतदशा में जीव मिथ्यादृष्टि नहीं होता है, किन्तु साधु या श्रावक होता है । दूसरे अपक्रमणालापक में जो "बालपण्डितवीर्यता से अपक्रमण होता है " ऐसा कहा है उसका यह आशय है कि मोहनीय कर्म जब उपशांत रहता है तब बालपण्डितबीर्य का अवलम्बन करके संयतत्व से अपक्रमण करता हुआ अर्थात् पीछे हटता हुआ जीव देशसंयत हो जाता है, क्योंकि उस समय देशसंयत अवस्था में उस जीव के मोह का उपशम एकदेश से ही रहता है अतः वह जीव मिथ्यादृष्टि नहीं होता। जीव मिथ्यादृष्टि तो मोह के उद्य में ही होता है। और यहां अधिकार उपशम का ही चल रहा है।
पहिले “ अपक्रामेत् " ऐसा कहा है सो उस संबंध में पूछने के निमित्त गौतमस्वामी प्रभुसे प्रश्न करते हैं कि-"से भंते ! आयाए अवक्कमइ, अणायाए अवक्कमह?" हे भदंत ! यह जीव अपने आप अपक्रमण એ પણ છે કે મેહનીય કર્મની ઉપશાન્ત દશામાં જીવ મિથ્યાદૃષ્ટિ હેત જ નથી, પણ સાધુ કે શ્રાવક હોય છે. બીજા અપક્રમણના આલાપકમાં જે “બાલપંડિતવીર્યતાથી અપક્રમણ થાય છે.” એમ કહ્યું છે તેને આશય એ છે કે મેહનીય કર્મ જ્યારે ઉપશાન્ત હોય છે ત્યારે બાલપંડિત વીર્યતાનું અવલંબન લઈને સંયતવથી (સંયમીપણાથી) અપક્રમણ કરત-એટલે કે પાછા હઠતે હઠતે જીવ દેશસંયત (પાંચમાગુણસ્થાનવતી ) થઈ જાય છે કારણ કે તે સમયે દેશસંયત અવસ્થામાં તે જીવન મેહને ઉપશમ એકદેશથી જ રહે છે. તેથી તે જીવ મિથ્યાદૃષ્ટિ થતો નથી-કારણ કે મેહના ઉદયમાં જ જીવ મિથ્યાદૃષ્ટિ થાય છે, અને અહીં મેહના ઉપશમનું વક્તવ્ય ચાલી રહ્યું છે.
sai " अपकामेत् " मेरे डेवाभा माव्युं छे ते समयमा गौतम स्वामी महावीरप्रभुने पूछे छे , “ से भंते ! आयाए अबक्कमइ, अणायाए ભારતમા? હે પ્રભે ! જીવ પિતાની જાતે જ અપક્રમણ કરે છે કે અન્યની
શ્રી ભગવતી સૂત્ર: ૧