SearchBrowseAboutContactDonate
Page Preview
Page 673
Loading...
Download File
Download File
Page Text
________________ ६५० भगवतीसूने मार्गविषये शङ्का-यथाशास्त्राध्ययनं तपःपूर्वकं करणीयं, तत्र केचन कथयन्तियावदध्ययनं तावत् आचामाम्लेनैव भाव्यं, केचन उपवासेनैव भाध्यमिति, केचन अष्टमतपःप्रभृतिनैव करणीयमिति परस्परभेददर्शनात् किमत्र सत्यमिति शङ्का भवेत् । अत्रोच्यते-शिष्यशक्त्यनुसारेण जीतकल्पादिव्यवहारानुसारेण च सर्वेषामुपवासादीनामविरोधात्सर्व सत्यमेव । जिनाज्ञायाः सर्वेषु समानत्वात् । उक्तश्च-"असढेण समाइण्णं जे कत्थई केणई असावज्जं । न निवारियमन्नेहिं, वहुमणुमयमेयमायरियं" ॥१॥ छाया- अशठेन समाचीर्ण यत् कुत्रापि केनचिदसावधम् । न निवारितमन्यैबहु अनुमतमेतदाचरितमिति ॥१॥ को लेकर इन दोनों में सार्थकता है, क्यों कि तीर्थकरों द्वारा दोनों ही प्ररूपित हुए हैं । मार्ग के विषयमें भी शंका उन्हें इस प्रकार से होती हैजैसे शास्त्र का अध्ययन तपःपूर्वक करना चाहिये तो इसमें कई कहते हैं कि जबतक शास्त्राध्ययन चलता है तबतक आचाम्ल-आयंबिलव्रत करना चाहिये, कोई२ ऐसा कहते हैं कि उपवास करना चाहिये, कोई२ ऐसा भी कहते हैं कि अट्ठम आदिकी तपस्या करनी चाहिये । इस तरह परस्पर में भेद देखा जाता है तो यहां किसे सत्य मानना चाहिये ? इस प्रकार की यह शंका है। इसका समाधान यह है कि शिष्यों की शक्ति के अनुसार से और जीतकल्पादि के व्यवहार के अनुसार से आयंबिल उपवास आदि का अविरोध है इस से सब कथन सत्य ही हैं, क्योंकि जिनेन्द्र की आज्ञा सब में समान है। कहा भी है:-" असढेण" इत्यादि । છે, એટલા માટે જ તીર્થંકરો વડે તે બન્ને અવસ્થાની પ્રરૂપણ કરવામાં આવી છે. માર્ગના વિષયમાં પણ તેમને આ પ્રકારની શંકા થાય છે-જેમ કે શાસ્ત્રનું અધ્યયન તાપૂર્વક જ કરવું જોઈએ. આ બાબતમાં કેટલાકની એવી માન્યતા છે કે જ્યાં સુધી શાસ્ત્રનું અધ્યયન ચાલુ હોય ત્યાં સુધી આયંબિલવ્રત કરવું न. न सवा , अभिप्राय छ , पास ४२व मे. त्यारे કિઈનો અઠમ તપ કરવાને અભિપ્રાય છે. આ રીતે પરસ્પરમાં ભેદ જણાય છે. તો કયા અભિપ્રાયને સાચે માનવો ? તે શંકાનું સમાધાન આ રીતે કરી શકાય-શિષ્યની શક્તિ પ્રમાણે આચાર્ય અથવા ગુરુ જે યોગ્ય લાગે તે તપ કરાવી શકે છે. તથા સ્થવિર કલ્પના આચાર પ્રમાણે આયંબિલ, ઉપવાસ વગેરે પણ એકબીજાના વિરોધી નથી, આ રીતે ઉપરોક્ત બધી માન્યતાઓ સત્ય છે, કારણ કે તે हरेमानिनेन्द्र मशवाननी माज्ञा २७सी छ. ४थु ५४ छ.---"असदेण" त्यादि શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy