SearchBrowseAboutContactDonate
Page Preview
Page 672
Loading...
Download File
Download File
Page Text
________________ % 3D प्रमेयचन्द्रिकाटीका श० १ उ०३ सू० ११ श्रमणस्यापि तवेदनस्वरूपम् १४९ चारित्रमोहनीयकर्मणः क्षयोपशमविशेषेण उत्सर्गापवादादिभावितत्वेन च प्रावच. निकानां नानाविधा प्रवृत्तिर्भवति । सैव प्रवृत्तिर्यदि जिनागमाऽविरोधिनी भवेत्तदा मोक्षमार्गसाधकत्वेन प्रमाणभूता भवति । इत्येवं सत्यपि शङ्कादयो भवन्ति । तथा कल्पविषयेऽपि शङ्का भवति । कल्पो.जिनकल्पिकादिरूपः । तत्र यदि जिनकल्पिकानां नग्नत्वादिरूपो महाकष्टकारकः कल्प एव कर्मणां क्षपणे कारणं भवे. तदा स्थविरकल्पिकानां वस्त्रपात्राधुपभोगात्मकाल्पकष्टकारकः कल्पः कर्मक्षयाय कथं समर्थः स्यात ? नैव कथमपीति शङ्का । तत्राह-द्रावपि कल्पौ कर्मक्षयकारको । अवस्थाभेदमादायाभयोः सार्थक्यम् , द्वयोरपि तीर्थकरैः प्ररूपितत्वादिति। एवं सत्यपि तेषां शङ्कादयो भवन्ति । इसका समाधान इस प्रकार से है-चारित्रमोहनीयकर्म के क्षयोपशम विशेष से और उत्सर्ग तथा अपवादमार्ग आदि से भावित होने के कारण पावनिकों की नानापकार को प्रवृत्तियाँ होती हैं, किन्तु वे ही प्रवृत्तियाँ यदि जिनागम से अविरोधिनी हो तो मोक्षमार्ग की साधक होने के कारण प्रमाणभूत मानी जाती हैं। कल्पविषय में भी शंका इस प्रकार से होती है-जिनकल्पिक आदि का जो आचार है वह कल्प है सो यदि जिनकल्पिकों का नग्नत्वादिरूप महाकष्टकारक कल्प ही कर्मक्षय करने में कारण होता हो तो फिर स्थविरकल्पों का वस्त्र पात्र आदि उपभोगरूप तथा अल्पकष्टकारक कल्प कर्मक्षय करने में कैसे समर्थ हो सकता है। अर्थात् किसी भी तरह समर्थ नहीं हो सकता है? ऐसी उन्हें शंका होती है-इसका समाधान इस प्रकार से है-दोनों भी कल्प कर्मक्षय करने वाले हैं। अवस्थाभेद કર્મના પશમ વિશેષથી અને ઉત્સગ તથા અપવાદ માગને કારણે પ્રવચન કરનારાઓની વિવિધ પ્રકારની શિલી હોય છે. પરંતુ એ પ્રવચનની શિલી અગર જિનાગમને અનુરૂપ હોય તો મોક્ષમાર્ગની સાધક હોવાને કારણે પ્રમાણભૂત મનાય છે. કલ્પ એટલે આચારના વિષયમાં પણ તેમને આ પ્રકારની શંકા થાય છે કે (જિનકલ્પિક તથા સ્થવિરકલ્પિક સાધુઓના જે આચાર હોય છે તેને કલ્પ કહે છે.) જિનકલ્પિક સાધુઓનાં નગ્નત્વ વગેરે મહાકષ્ટકારક આચારો જ કર્મક્ષય કરવાને સમર્થ બને. પણ સ્થવિરકલ્પિક સાધુઓનાં વસ્ત્ર પાત્ર વગેરે ગ્રહણ કરવારૂપ એાછાં કણોવાળાં આચારો કર્મોને ક્ષય કરવાને સમર્થ કેવી રીતે બની શકે ? આ પ્રકારની શંકા તેમને થાય છે તે તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય–બને કપે એટલે આચારો કમને ક્ષય કરનારાં છે. અવસ્થાભેદની અપેક્ષાએ તે બંનેમાં સાર્થકતા भ०. ८२ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy