SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श० १ उ० ३ सू० ११ श्रमविषयेतद्वे दनादिस्वरूपम् ६४३ यदा-उदीर्ण मिथ्यात्वं क्षीणं भवेत् अनुदीर्ण च उपशान्तं भवेत् तदा अन्तर्मुहूर्तमात्रमेव जीव औपशामिकसम्यक्त्वं प्राप्नोतीत्यर्थः । अनयोरुभयोरपि सम्यक्त्वयोर्भेदो न प्रतिभासते, शास्त्रे तु उभयोर्भेदः प्रतिपादितः तत्कथं संगच्छते ? इति दर्शनविषये भवति शङ्का । अत्र समाधानम्-क्षयोपशमोपशमयोरस्त्येव लक्षणभेदस्तथाहि-यत्रोदीर्णानां क्षयो भवेत् अनुदीनां विपाकोऽननुभवापेक्षयोपशमो भवेत्किन्तु प्रदेशानुभकापेक्षया उदयस्तु भवेदेव स क्षयोपशमः, क्षयोपशमे प्रदेशानुभवो भवति उपशमे तु प्रदेशानुभवो नास्तीत्येवमनयोर्भेदः। उक्तंच उदीर्ण मिथ्यात्व क्षीण हो गया हो, और अनुदीर्ण मिथ्यात्व उपशान्त हो तब जीव एक अन्तर्मुहूतकाल तक औपशमिक सम्यक्त्व को प्राप्त करता है । इस तरह क्षायोपशमिक सम्यक्त्व और औपशमिक सम्यक्त्व का लक्षण जब एक है तो इन दोनों सम्यक्त्व में हमें कोई भेद ही नजर नहीं आता है परन्तु शास्त्र में तो इनका भेद बतलाया गया है सो यह संगत कैसे हो सकता है। इस तरह से दर्शन के विषयमें शंका उत्पन्न हो जाती है, परन्तु इसका समाधान इस प्रकारसे है -क्षायोपशमिक सम्यक्त्वमें और औपशमिकसम्यक्त्वमें लक्षण भेद है ही क्षायोपशमिकसम्यक्त्व में उदीर्ण का क्षय और अनुदीर्णका विषाकानुभव की अपेक्षा से तो उपशम रहता है, परन्तु प्रदेशानुभव की अपेक्षा से उपशम नहीं रहता है, किन्तु उदय रहता है, क्यों कि यहां सम्यक्त्व प्रकृति का उदय बना हुआ है, इसका नाम क्षायोपशमिकसम्यक्त्व है। परन्तु औपशमिकसम्यक्त्वमें प्रदेशानुभव भी नहीं होता है, क्यों कि औपशमिकसम्यक्त्वमें सातों प्रकृतियोंका सदवस्थारूप उपशम होता है। ઉદી મિથ્યાત્વ ક્ષીણ થઈ ગયું હોય, અને અનુદીર્ણ મિથ્યાત્વ ઉપશાન્ત હોય ત્યારે જીવ એક અંતમુહૂતકાળ સુધી ઔપથમિક સત્યકત્વને પ્રાપ્ત કરે છે. આ રીતે ક્ષાયોપથમિક સમ્યકત્વ અને ઔપશમિક સમ્યકત્વનું લક્ષણ એકજ હોવાથી તે બનને સમ્યકત્વમાં કઈ ભેદ આપણને દેખાતું નથી. છતાં પણ શાસ્ત્રમાં તેમની વચ્ચે ભેદ બતાવ્યું છે એ કેવી રીતે સંગત હોઈ શકે? એવી દર્શનના વિષયમાં શ્રમણ નિને શંકા થાય છે પણ તે શંકાનું સમાધાન આ પ્રમાણે છે-ક્ષાપશમિક સમ્યકત્વમાં અને પથમિક સમ્યકત્વમાં લક્ષણની ભિન્નતા છે જ કારણ કે ક્ષાપશમિક સમ્યકત્વમાં ઉદીર્ણ કર્મોને ક્ષય અને અનુદીર્ણ કર્મોને વિપાકનુભવની અપેક્ષાએ તે ઉપશમ જ રહે છે પરન્ત પ્રદેશાનુભવની અપેક્ષાએ કર્મોનો ઉપશમ રહેતું નથી પણ ઉદયજ રહે છે. જે અર્થાત્ લાપશમિક સમકિતમાં પ્રદેશાનુભવન થાય છે પરંતુ ઔપશમિક સમ શ્રી ભગવતી સુત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy