________________
प्रमेयचन्द्रिकाटीका श० १ ० ३ सू० ७ अत्रेहादिगमनीयवर्णनम्
५८३
पूर्वोक्तप्रकारेण भगवत्संवन्धिवस्तुमज्ञापनाविषयकसमानतामभिधायाथ तामेव समानतां शिष्यादिसंबन्धे दर्शयन्नाह - 'जहा ते भंते' इत्यादि ।
मूलम् - जहा ते भंते ! एत्थं गमणिज्जं तहा ते इहं गमणिज्जं, जहा ते इहं गमणिज्जं तहा ते एत्थं गमणिज्जं ? हंता गोयमा जहा मे एत्थं गमणिज्जं जाव तहा मे एत्थं गमणिज्जं ॥ ७ ॥
छाया - यथा ते भदन्त ! अत्र गमनीयं तथा ते इह गमनीयं, यथा ते इह गमनीयं तथा तेऽत्र गमनीयं ? हन्त गौतम ! यथा मेऽत्र गमनीयं यावत् तथा मेऽत्र गमनीयम् ॥ सू० ७ ॥
परिणाम की समानता का सूचक हैं, और पहिला दंडक इन दोनों के भेदका सूचक है ।। सू० ६ ॥
इस प्रकार से भगवत्संबंधी वस्तुप्रज्ञापनाविषयक समता का कथन कर अब उसी समानता को शिष्यादि संबंध में दिखलाते हुए सूत्र कार कहते हैं- " जहा ते भंते ! " इत्यादि ।
(जहा ते भंते ! एत्थं गमणिज्जं, तहा ते इहे गमणिज्जं, जहा ते इहं गमणिज्जं तहा ते एत्थं गमणिज्जं ) हे भदन्त ! जिस प्रकार से स्वकीय परकीय की अपेक्षा नहीं करके स्वाभाविक प्रवृत्ति से, अथवा उपकार बुद्धि से अपने इस समीपस्थ मुझ शिष्य में जिस प्रकार समानता रूप से वस्तुको गमनीय कहा है उसी प्रकार से, अथवा उपकार बुद्धिसे गृहस्थ पाखण्डिक आदि जन में भी वह वस्तु गमनीय कही है ? अथवा
આ બીજો આલાપક સમાનતાસૂચક છે. એટલે કે અસ્તિત્વ અને નાસ્તિત્વરૂપ પરિણમનની સમાનતાના સૂચક છે અને પહેલું દંડક તે બંન્નેનાં ભેદનું સૂચક છે!સૂ. ૬॥ આ રીતે ભગવાન સંબધી વસ્તુપ્રજ્ઞાપનાવિષયક સમાનતાનું કથન કરીને હવે સૂત્રકાર એજ સમાનતાને શિષ્યાદિ સંબધમા બતાવતાં કહે છે— जहा ते भंते ! " इत्यादि ।
८८
( जहा ते भंते ! एत्थं गमणिज्जं, तहा ते इहं गमणिज्जं, जहा ते इह गमणिज्जं तहा ते एत्थं गमणिज्जं ) डे पून्य ! नेवी रीते स्वडीय परडीयनो આશ્રય લીધા વિના સ્વાભાવિક પ્રવૃત્તિથી અથવા ઉપકાર બુદ્ધિથી આપે આપની પાસે રહેલા મારા જેવા આપના શિષ્યમાં જેવી રીતે સમાનતા રૂપે વસ્તુને ગમનીય કહી છે એજ પ્રકારે-સમાનતા રૂપે અથવા ઉપકાર બુદ્ધિથી ગૃહસ્થ, પાખડી વગેરે લેાકેામા પણ શું તે વસ્તુ પ્રકાશનીય કહી છે? અથવા જે રીતે વસ્તુ ગૃહસ્થ, પાંખડી, વગેરે લેાકેામાં ગમનીય કહી છે એજ પ્રમાણે
શ્રી ભગવતી સૂત્ર : ૧