________________
४९०
भगवतीसूत्रे मानकालिकनारकजीवानां गत्यन्तरगमनेन पुनस्तत्रैवोत्पत्तिमाश्रित्य प्रवृत्तम् , यदि कदाचित्तमेव नारकभवमङ्गीकृत्य प्रवृत्तं भवेत्तदा शून्यकालापेक्षया मिश्रकालस्थानन्तगुणत्वकथनं अनुपदवक्ष्यमाणमूत्रपतिपादितं नैव संगतं भवेत् । तदुक्तम्
" एयं पुण ते जीवे, पडुच्च सुत्तं न तब्भवं चेव ।
जइ होज्ज तब्भवं तो, अनंतकालो न संभवइ" ॥१॥ छाया-एतत्पुनस्तान् जीवान् प्रतीत्य सूत्रं न तद्भवमेव यदि भवेत्तद्भवं तदाऽनन्तकालो न संभवतीति। कस्मात्कारणात् मिश्रकालस्य शून्यकालापेक्षयाऽनन्तगुणता न स्यादिति विचार करने में प्रवृत्त नहीं हुआ है, किन्तु वर्तमानकालिक नारकजीवों की गत्यन्तर गमन द्वारा पुनः वहीं पर उत्पत्ति को लेकर विचार करने में प्रवृत्त हुआ है। यदि कदाचित् वर्तमानकाल संबंधी नारकभव सम्बन्धी नारकभवको लेकर ही यह सूत्र विचार करने में प्रवृत्त हुआ है ऐसा माना जावे तो अशून्यकाल की अपेक्षा मिश्रकाल में अनन्तगुणत्व का कथन जो कि अनुपद वक्ष्यमाण मूत्र द्वारा प्रतिपादित हुआ है-संगत नहीं हो सकता है। तदुक्तम्-" एयं पुण ते जोवे, पडुच्च सुत्तं न तब्भवंचेव।
जइ होज्ज तब्भवं तो, अनंतकालो न संभवइ " ॥१॥ यह सूत्र उन जीवों के तद्भव को आश्रित करके नहीं कहा गया है। यदि उनके तद्भव को आश्रित करके यह मूत्र कहा गया है, ऐसा माना जावे तो अनंतकाल संभवित नहीं होता है। अर्थात्-अशून्यकाल की अपेक्षा मिश्रकाल में अनंतगुणता का होना संभवित नहीं हो सकता। નથી, પરંતુ વર્તમાનકાલિક નારક જીવોની બીજી ગતિના ગમન વડે ફરીથી ત્યાં જ ઉત્પત્તિ થવાની બાબતને વિચાર કરવામાં પ્રવૃત્ત થયું છે. જે કદાચ એવું માનવામાં આવે કે વર્તમાનકાલિક નારકભવને જ વિચાર કરવામાં આ સૂત્રપ્રવૃત્ત થયું છે તે અશૂન્યકાળ કરતાં મિશ્રકાળમાં અનંતગુણત્વનું કથન કે જે સૂત્ર દ્વારા પ્રતિપાદિત થયું છે તે સંગત થઈ શકે નહીં. કહ્યું પણ છે
" एयं पुण ते जीवे, पडुच्च मुत्तं न तब्भवं चेव ।
जइ होज्ज तब्भवंतो, अनंतकालो न संभवइ "॥१॥ આ સૂત્ર તે જીવોના તે ભવને આશ્રય લઈને કહેવામાં આવ્યું નથી. જે તેમના તે ભવને આશ્રય લઈને આ સૂત્ર કહેવામાં આવ્યું છે એમ માનવામાં આવે તે અનંતકાળને સંભવ રહેતો નથી. એટલે કે અશૂન્યકાળ કરતાં મિશ્રકાળમાં અનંતગણુપણું સંભવી શકતું નથી.
શ્રી ભગવતી સૂત્ર : ૧