SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ ४८६ भगवतीसूत्रे 'संसारसंचिट्ठणकाले ' संसारसंस्थानकालः 'पण्णत्ते' प्रज्ञप्तः ? हे भदन्त ! 'आइहस्स' आदिष्टस्य ' अयं नारकोऽयं तिर्यक् ' इत्यादिरूपेण विवक्षितस्य जीवस्य 'तीयद्धाए' अतीताद्धायाम् अनादावतीतकाले 'कइविहे' कतिविधः उपाधिभेदात् कतिप्रकारकः 'संसारसंचिट्ठणकाले' संसारसंस्थानकालः-संसारस्य=भवाद्भवान्तरगमनरूपस्य संस्थानम् अवस्थानक्रिया, तस्य काल:=अवसरः संसारसंस्थानकालः प्रज्ञप्तः ? अमुकस्यानिर्दिष्टनामकस्य जीवस्यातीतकाले कस्यां कस्यां गताववस्थानमासीदित्यर्थः । भगवानाह-'गोयमा' हे गौतम ! 'चउबिहे चतुर्विधः संस्थानकाल कितने प्रकारका कहा गया है ? ऐसा जो प्रश्न किया गया है। उसका तात्पर्य यह है कि यहां पर जीवसे सामान्य जीवका ग्रहण नहीं किया गया है, किन्तु नारक आदि विशेषगों से युक्त जीव ग्रहण किया गया है। यह बात आदिष्ट पद से ज्ञात होती है । यह नारक जीव है, यह तिर्यचजीव है, यह मनुष्यजीव है, यह देवजीव है । इस रूप से जो जीव विशेषित होता है वही यहां आदिष्ट-विवक्षित पद का अर्थ है। बीते हुए काल का नाम अतीताद्धा है। एक भव से दूसरे भव में गमनरूप जो क्रिया है उसका नाम संसार है। उस संसार की जो अवस्थान क्रिया है वह संसारसंस्थान है । इसका जो काल-अवसर है वह संसारसंस्थान काल है। उपाधिभेदसे कितने प्रकारका नाम कतिविध है। निष्कर्षरूपसे इसका तात्पर्य यही है कि अनिर्दिष्ट नामवाला अमुक जीव अतीतकाल में किस २ गति में अवस्थित था ? इसका उत्तर प्रभुने यो दिया कि, हे गौतम ! जीव का संसारसंस्थानकाल उपाधिभेद से કેટલા પ્રકારનો કહ્યો છે?” આ પ્રશ્નમાં “જીવ પદ દ્વારા સામાન્ય જીવે ગ્રહણ કરવામાં આવેલ નથી પણ નારક આદિ વિશેષણોથી યુક્ત જીવે ગ્રહણ કરેલ છે. એ વાત “આદિષ્ટ’ પરથી જાણી શકાય છે. આ નારકજીવો છે, આ તિર્ય-ચ જીવો છે. આ મનુષ્ય જીવે છે, આ દેવજીવે છે. આ રીતે જે જીવો વિશેષિત થાય છે તેનું આદિષ્ટ-વિવક્ષિત પદ સૂચન કરે છે. પસાર થયેલ भूताने (अतीताद्धा) अतीत ४ छ-मे ममाथी जीनत अमां गमन કરવારૂપ ક્રિયાનું નામ સંસાર છે. તે સંસારની જે અવસ્થાન ક્રિયા છે તેને સંસારસંસ્થાન કહે છે તેને જે કાળ (અવસર) છે તેને સંસારસંસ્થાનકાળ કહે છે. અનિર્દિષ્ટ ( નિર્દેશ કર્યા વિના ) નામવાળે અમુક જીવ ભૂતકાળમાં કઈ કઈ ગતિમાં રહેલો હતે? તેના જવાબમાં મહાવીર પ્રભુએ કહ્યું કે, હે ગૌતમ! જીવને સંસારસંસ્થાનકાળ ઉપાધિ ભેદથી ચાર પ્રકાર છે-(૧) નારકસંસાર શ્રી ભગવતી સૂત્ર: ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy