SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર भगवतीसूत्रे स्व स्वकर्मबलात् नरके पच्यमानान् नारकान् अनेकप्रकारकयातनया परिपीडयन्ति । तादृशयातनामदानेन प्रभूतमशुभंकर्मसंचिन्वन्ति, अतः शास्त्रकारैः कथितम् यत् असुरकुमाराः कन्दर्पक्रीडादिकारणवशात् पूर्वोत्पन्नाः महाकर्माण इति। ___ अथवा येऽसुरकुमाराः बद्धायुष्ककर्माणस्तेतियंगादिप्रायोग्य कर्म प्रकृतीनां बन्धनान्महाकर्माणः कथ्यन्ते, पूर्वोत्पन्नानामसुरकुमाराणां शुभकर्मणां फलोपभोगेन क्षीयमाणत्वात् , शुभोवर्णः शुभतरा च लेश्या हासमुपैतीति तेऽशुभवर्णवन्तो ऽशुभतरलेश्यावन्तश्च भवन्ति । ‘पच्छोववण्णा पसत्था' पश्चादुत्पन्नाः प्रशस्ताः, पश्चादुत्पन्ना असुरकुमाराः प्रशस्ताः अल्पकर्मशुभवर्णशुभतरलेश्यावत्त्वात्अपने २ कर्मोदयके अनुसार नरकमें दुःख भोगते हुए नारकीय जीवोंको अनेक प्रकारकी यातनाओं द्वारा अधिक पीडित करते है। इस प्रकारसे वे अत्यन्त अशुभ कर्मका संचय करते हैं। इसी कारण शास्त्रकारोंने ऐसा कहा है कि पूर्वोत्पन्न असुरकुमार कन्दर्पक्रीडा आदिके कारण महाकर्मवाले है। ___ अथवा-जो असुरकुमार बद्धायुष्क कर्मवाले हैं अर्थात् जिन असुरकुमारोंने भविष्यमें होनेवाली गतिका आयुष्कर्म बांधलिया है । वे तीर्यच आदि गतिके योग्य कर्मप्रकृतियोंको बंधी हुई होनेके कारण महा कर्मवाले कहे गये हैं। पूर्वोत्पन्न असुरकुमारोंका शुभकर्म फलोपभोगसे क्षीण हो जानेके कारण उनका शुभ वर्ण और शुभतर लेश्याएँ घट जाती हैं। इस कारण वे अशुभ वर्णवाले और अशुभतर लेश्यावाले होते हैं। तथा जो “पच्छोववण्णा पसत्था" पश्चादुपपन्न हैं वे प्रशस्त हैं। अर्थात् जो पश्चादुपपन्न असुरकुमार हैं वे अबद्धायुष्क होने से अल्प ભોગવતા નારક જીવને અનેક પ્રકારની યાતનાઓ દ્વારા વધારે દુઃખી કરે છે. એ રીતે તેઓ અત્યંત અશુભકર્મનો સંચય કરે છે. તે કારણે શાસ્ત્રકારોએ પૂર્વોત્પન્ન અસુરકુમારે કંદર્પ કીડાને લીધે મહાકર્મવાળા કહ્યા છે. અથવા જે અસુરકુમારે બદ્ધાયુષ્ક કર્મવાળા છે, એટલે કે જે અસરકુમારએ ભવિષ્યમાં મળનારી ગતિનું આયુષ્કકમ બાંધી લીધું છે તેમને તિર્યંચ આદિ ગતિને વેગ કર્મ પ્રકૃતિ બાંધવાને કારણે મહાકર્મવાળા કહ્યા છે. ફલેપગથી પૂર્વોત્પન્ન અસુરકુમારનાં શુભ કર્મ ક્ષીણ થઈ જવાને કારણે તેમને શભરણે અને શુભતર લેશ્યાઓ ઘટી જાય છે. તે કારણે તેઓ અશુભવર્ણવાળા અને અશુભતર લેફ્સાવાળા હોય છે. ____ तथा-" पच्छोववण्णा पसत्था " रेमो श्वात्पन्न य छ ते। પ્રશસ્ત હોય છે. એટલે કે પશ્ચાત્પન્ન અસુરકુમારે અબદ્ધાયુષ્ક હેવાથી શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy