SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श० १ उ० २ सू. ३ नैरयिकनिरूपणम् तेन कारणेन 'गोयमा' हे गौतम ! एवमुच्यते सर्वे नैरयिका न समकर्माण इति । अथ वर्णविषये प्राह-'नेरइयाणं भंते' नैरयिकाः खलु हे भदन्त ! 'सव्वे समवन्ना' सर्वे समवर्णाः? उत्तरमाह-गोयमा' हे गौतम ! 'नो इणट्टे समढे' नायमर्थः समर्थः, न सर्वे समवर्णा इत्यर्थः । पुन पृच्छति-से के गट्टेणं' तत्केनार्थेन केन कारणेन ? 'तहचेव' तथैव पूर्ववदेव तथाहि-एवमुच्यते सर्वे न समवर्णा इति । भगवानाह'गोयमा' हे गौतम ! 'नेरइया दुविहा पन्नत्ता' नैरयिका द्विविधाः प्रज्ञप्ताः 'तंजहा' तद्यथा-'पुग्योववनगा य पच्छोकवनगा य' पूर्वोपपन्नकाश्च पश्चादुपपन्नकाश्च । 'तत्थ णं जे ते तत्र खलु ये ते 'पुयोववन्नगा' पूर्वोपपन्नकाः सन्ति 'ते णं' ते इस कारण हे गौतम ! मैं ऐसा कहता हूँ-कि समस्त नारकीय जीव समान कर्मवाले नहीं होते हैं। इसी तरह से जो समान वर्णवाले नारकीयजीव नहीं होते हैं ऐसा कहा है उसका भी कारण यही है कि जो पूर्वोत्पन्न नारकीय जीव होते हैं उनके अशुभवर्णनामकर्म बहुत करके क्षपित हो जाता है, तथा जो पश्चादुपपन्नक नारकीय जीव होते हैं उनके अशुभवर्णनामकर्म भोग्यत्वरूप से बहुत बाकी बचा रहता है । इसलिये उन्हें अविशुद्धवर्णवाला कहा गया है । लेश्या के विषयमें जो ऐसा कहा गया है कि सब नारकीय जीव समान लेश्यावाले नहीं होते हैं सो यहाँ लेश्या शब्द से भावलेश्या ली गई है, द्रव्यलेश्या नहीं, क्योंकि वह वर्णरूप होती है। और वर्णरूप होने के कारण उस का कथन वर्णद्वार से किया ही जा चुका है । पूर्वोपपन्नक नारकीय जीव कों की अधिकतर निर्जरावाले होने के कारण विशुद्ध लेश्यावाले कहे गये हैं और जो पश्चादुपपन्नक दृठेणं " उ गौतम ! ते २लो से उडु छु समस्त ना२४ वो समान કર્મવાળા હોતાં નથી. એ જ પ્રમાણે નારક છે સમાન વર્ણવાળાં હોતાં નથી તેનું કારણ એ છે કે પૂર્વોત્પન્ન નારકજીવોનાં અશુભવર્ણનામકર્મ માટે ભાગે ક્ષય પામી ચૂક્યાં હોય છે અને પશ્ચાદુપપનક નારકજીવોના અશુભવર્ણ—નામકર્મને મોટે ભાગે ભેગવવાના બાકી હોય છે. તે કારણે પશ્ચાદુપપન્નક નારકને અવિશુદ્ધ વર્ણવાળાં કહ્યાં છે. લેસ્યાના વિષયમાં જે એવું કહેવામાં આવ્યું છે કે સમસ્ત નારકજીવો સમાન વેશ્યાવાળાં હોતાં નથી, તે તેમાં લેશ્યા શબ્દ દ્વારા ભાવલેશ્યા ગ્રહણ કરવી-દ્રવ્યલેશ્યા નહીં; કારણ કે તે વર્ણન રૂપ પડે છે. અને વર્ણરૂપ પડવાને કારણે તેનું કથન વર્ણદ્વાર દ્વારા કરવામાં આવી ગયું છે. પૂર્વોપપનક નારક જીવ કર્મોની અધિકતર નિજારાવાળાં હોવાને કારણે વિશુદ્ધ લેશ્યવાળાં કહ્યાં છે, અને જે પશ્ચાદુપપન્નક નારકજીવો હોય છે શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy