SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ भगवती सूत्रे त्कृष्टस्थितिकस्य नारकस्यायुषो वहुभागः क्षयं प्राप्तः, पल्योपमं चावशिष्टं तत्समये तत्रैव रत्नप्रभायामन्यः कश्चिन्नारको दशसहस्रवर्षस्थितिक आगत्योत्पद्यते एवं स्थितौ पूर्वोत्पन्नः पल्योपमायुष्कः, पञ्चादुत्पन्नश्च दशसहस्रवर्षायुष्क इति कथं स पूर्वोपपन्नोऽल्पकर्मतरकः ? अत्र तु पश्चादुत्पन्नो दशसहस्र वर्षायुष्कोऽल्पकर्मतरको भवेदत एतत्सूत्रं समानस्थितिकनार कानपेक्ष्योक्तमिति । 'से तेणट्टेणं' तत्तेनार्थेन = ४१२ में विरोध आने की संभावना होगी और वह इस प्रकार से रत्नप्रभा पृथिवी में कि- जहाँ पर एक सागरोपम की उत्कृष्टस्थिति, और दसहजार (१००००) वर्ष की जघन्य आयु है कोई पूर्वोत्पन्नक नारकीयजीव कि जिसकी उत्कृष्ट स्थिति का बहुभाग क्षपित हो चुका है और मात्र पल्योपम काल वहाँ रहने का और बाकी है, उसी समय वहाँ कोईएक दूसरा नारकीयजीव दसहजारवर्ष की जघन्य आयु को लेकर उत्पन्न हुआ - ऐसी स्थिति में पल्योपम आयुष्यवाला वह पूर्वोत्पन्न नारकीय जीव और पश्चात् उत्पन्न हुआ वह १०००० दसहजार वर्षकी जघन्य आयुवाला वह नारकीय जीव इन दोनोंमें वह पूर्वोत्पन्नक नारकीयजीव अल्पकर्मवाला कैसे माना जा सकता है। अल्पतर कर्मवाला तो यहाँ उसकी अपेक्षायह पश्चात् उत्पन्नक १०० १००००दशहजार वर्षकी आयुवाला नारकीयजीव ही माना जाएगा । इसलिये ऐसा जानना चाहिये कि यह सूत्र समान स्थितिवाले नारकीय जीवों की अपेक्षा से कहा गया है । " से तेणट्ठेणं 35 આવે તે આ કથનમાં વિરાધાભાસ પડશે. જેમકે-રત્નપ્રભા પૃથિવી કે જ્યાં એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, અને દસ હજાર (૧૦૦૦) વર્ષની જઘન્ય સ્થિતિ છે, ત્યાં કોઈ એક પૂર્વોત્પન્નક નારકજીવ કે જેની ઉત્કૃષ્ટ સ્થિતિને મોટા ભાગ વ્યતીત થઈ ગયા છે અને ત્યાં રહેવાને માત્ર એક પક્ષેપમ કાળ જ ખાકી રહ્યો છે, એ સમયે ત્યાં કોઇ એક બીજે નારકજીવ દસ હજાર વર્ષનું જઘન્ય આયુ લઈને ઉત્પન્ન થાય-એવી સ્થિતિમાં પક્ષે પમનું જેનું આયુષ્ય બાકી છે તે પૂર્વાપપન્નક નારકજીવ અને જેનું દસ હજાર (૧૦૦૦૦) વનું જઘન્ય આયુષ્ય છે એવા પશ્ચાદ્રુપપન્નક નારક જીવ, એ બન્નેમાંથી પૂર્વો પન્નક નારક જીવને અલ્પક વાળો કેવી રીતે માની શકાય ? તેના કરતાં પાછળ ઉત્પન્ન થયેલા દસ હરજાર (૧૦૦૦૦) વર્ષોંના જઘન્ય આયુવાળા નારક જીવને ०४ અલ્પતર કર્માવાળો ગણી શકાય. તેથી સમાનસ્થિતિવાળા નારકજીવાની अपेक्षायेन या सूत्र वामां आव्यु छे ते समन्वु लेहो. " से तेण શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy