SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ ३३६ भगवतीसूत्रे कारणत्वं तत्र सर्वेषां कारणत्वे समेपि दर्शनस्यैव मोक्षहेतुत्वात्माधान्यमिति दर्शनार्थमेव यत्नवताभाव्यम्, तदुक्तम् " भद्रेण चरिताओ मुद्द्रयरं दंसणं गर्हयवं । सिज्यंति चरणरहिया, दंसणरहिया नसिज्यंति " ॥ १ ॥ चारित्रेण परिभ्रष्टो दर्शनमेव परिगृहीतव्यमिति तदेव समीचीनम्, चारित्र रहितस्य सिद्धिर्भवेदपि किन्तु दर्शनरहितस्य कदापि कथमपि सिद्धिर्न भवतीति गाथार्थः, एवं प्रकारेण दर्शनस्यैव चारित्रमन्तरेण मोक्षजनकत्वं ये मन्यते तानव है अतः इस तरह सब में कारणता समान होने पर भी दर्शन में ही मोक्ष के प्रति प्रधान कारणता होने के कारण उसमें ही यत्न करना चाहिये । कहा भी है " भट्टेण चरिताओ सुठुयरं दंसणं गर्हयवं । सिज्यंति चरणरहिया, दंसणरहिया न सिज्झन्ति ॥ १ ॥ " चारित्र से पतित हुए व्यक्ति को दर्शन तो अवश्य ही अंगीकार करते रहना चाहिये । कारण कि चारित्र से रहित हुए व्यक्ति सिद्ध हो जाते हैं पर सम्यग्दर्शन से पतित हुए व्यक्ति अर्थात् सम्यग्दर्शन से रहित हुए व्यक्ति कभी भी सिद्ध नहीं होते हैं । तात्पर्य कहने का यह है कि चारित्र से रहित व्यक्ति की सिद्धि हो भी सकती है, परन्तु दर्शन से रहित व्यक्तिकी सिद्धि कथमपि नहीं होती है । यह गाथाका अर्थ है ॥ इस प्रकार से जो व्यक्ति दर्शन को ही चारित्र के विना मोक्ष का આ રીતે તે ત્રણેમાં સમાન કારણતા હોવા છતાં પણ દર્શનમાં જમાક્ષ પ્રાપ્તિ માટે પ્રધાન કારણુતા હેાવાથી તેને માટે જ યત્ન કરવા જોઈએઃ— ह्युं यागु छे - " भट्टेण चरित्ताओ सुट् ठुयर दंसणं गहेयव्यं । सिज्जंति चरणरहिया, दंसणरहिया न सिज्झन्ति ॥ १ ॥ ચારિત્રથી ભ્રષ્ટ થયેલ વ્યક્તિએ દનને તેા અવશ્ય અંગીકાર કરી રહેવું જોઇએ. કારણ કે ચારિત્રથી રહિત ખનેલી વ્યક્તિ સિદ્ધપદ પામી શકે છે પણ સમ્યગ્દર્શનથી પતિત થયેલ વ્યક્તિ—એટલે કે સમ્યગ્દનથી રહિત વ્યક્તિ કદી પણ સિદ્ધ ખની શકતી નથી. કહેવાનુ તાત્પર્ય એ છે કે ચરિત્રથી રહિત વ્યક્તિની સિદ્ધિ સંભવી શકે છે, પણ દનથી રહિત વ્યક્તિની સિદ્ધિ કાઇ પણ રીતે સંભવી શકતી નથી. ગાથાના એ પ્રમાણે અ છે. ॥૧॥ આ પ્રમાણે જે વ્યક્તિ દનને જ ચારિત્ર વિના મેાક્ષનું કારણુ માને શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy