SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ३२८ भगवतीसूत्रे उत्तरमाह-गोयमा 'हे गौतम ! 'इह भविए वि नाणे' ऐहभविकमपि ज्ञानम् , इह भवे-वर्तमानभवे यद् वर्तते न तु भवान्तरे तद् एहभविकं ज्ञानं ज्ञायते परिच्छिद्यते - जीवादिपदार्थस्वरूपमनेनेति ज्ञानम् , 'पारभविए वि नाणे' पारभविकमपि ज्ञानम् , परभवे वर्तमानभवानन्तरमागामिनि भवेऽनुगामितया यद् वर्त्तते तत् पारभविकम् , तदभयभरिए वि नाणे' तदुभयभविकमपि ज्ञानं भवतीति। तदुभययोः इह-परलक्षणयोद्वयोभवयोर्यद् वर्तते तत् तदुभयभविकम् । एतच्च न पारभविकाद्भिन्नम् अपि तु पारभविकमेवेदं ततः परभवे परतर भवे च तृतीयादिभवां में जीव के साथ बना रहता है वह तदुभयभविक ज्ञान है । अब प्रश्न यहां पर यह किया गया कि क्या ऐहभविक है, या पारभविक है, या तदुभयभविक है ? इसका उत्तर प्रभुने यों दिया कि ज्ञान ऐहभविक भी है, परभविक भी है, और तदुभयभविक भी है। जीवादिक पदार्थोंका स्वरूप जिसके द्वारा जाना जाय वह ज्ञान है । यह ज्ञान पूर्वाक्तरूप से ऐहभविक भी होता है, पारभविक भी होता है और तभयभविक भी होता है। ऐहभविक ज्ञान जीव के साथ इसी भव में वर्तमानभवमें ही रहता है। वह भवान्तर में साथ नहीं जाता । पारभविक ज्ञान ही जीव के परभव में जाता है। तदुभयभविक ज्ञान जो होता है वह दोनों भवों में-वर्तमानभवमें और भवान्तर में-जीव के साथ जाता है । तदुभयभविक ज्ञान में द्वितीय भव में साथ जानेवाला ज्ञान विवक्षित नहीं हुआ है क्यों कि द्वितीयभव में साथ जानेवाला ज्ञान तो पारभविक ज्ञान ही है । अतः तदुभयभविक ज्ञान में वर्तमानभव और જીવની સાથે કાયમ રહે છે તે જ્ઞાનને તદુભયભવિક જ્ઞાન કહે છે. હવે ગૌતમ સ્વામીને એ પ્રશ્ન છે કે જ્ઞાન ઐતિભવિક છે, પારભવિક છે, કે તદુભયભવિક છે? તેના જવાબમાં પ્રભુએ કહ્યું છે કે જ્ઞાન ઐતિભાવક પણ છે, પારભવિક પણ છે અને તદુભય ભવિક પણ છે. જેના દ્વારા જીવાદિક પદાર્થોને જાણી શકાય છે તેનું નામ જ્ઞાન છે. તે જ્ઞાન આગળ કહ્યા પ્રમાણે ઐતિભવિક પણ હોય છે, પારભવિક પણ હોય છે, અને તદુભય ભવિક પણ હોય છે. ઐતિભવિક જ્ઞાન આ ભવમાં જ–વર્તમાન ભવમાં જ-જીવની સાથે રહે છે, તે ભવાન્તરમાં સાથે જતું નથી. પારભવિક જ્ઞાન જ પરભવમાં જીવની સાથે જાય છે. તદુભયભવિક જ્ઞાનમાં દ્વિતીય ભવમાં સાથે જનારા જ્ઞાનને સમાવેશ થતો નથી કારણ કે બીજા ભવમાં જીવની સાથે જનારૂં જ્ઞાન તે પારભાવિક જ્ઞાન જ છે. તેથી તદુભયભવિક જ્ઞાનમાં વર્તમાન ભવ અને તૃતીય આદિ શ્રી ભગવતી સૂત્ર: ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy