SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श० १७० १ सू० २६ जानादिवक्तव्यतानिरूपणम् ३२९ भवे यदनुयाति तद् ग्राह्यम् , इहभवव्यतिरिक्तस्वेन पर परतरादि भवस्यापि परभवत्वेन प्रसिद्धत्वात् । यदीहाधीतमनन्तरमवेनाऽनुयाति तद् ऐहभविकम् , यदीहाधीतमनन्तरभवे स्मृतितयाऽनुयाति तत् परभविकम् । यदीहाधीतं परभवे परतरादिभवे चानुयाति तत् तदुभयभविकमिति । ततस्त्रयमपि ज्ञानं भततोत्याशयः। दर्शनविषयकप्रश्ने उत्तरमाह-'दसणं पि एवमेव ' दर्शनमप्येवमेव एवमेव=अने. नैव प्रकारेण दर्शनमपि विज्ञेयम् , अर्थात्-दर्शनम्-ऐहभविकमपि परभविकमपि तृतीयादिभव विवक्षित हुए हैं। इसलिये तदुभयभविक ज्ञान का ऐसा अर्थ करना चाहिये कि जो जीव के साथ वर्तमानभव में भी रहता है और तृतीयादिभव में भी साथ२ जाता है । इह भव से व्यतिरिक्त होने के कारण पर परतर आदि भव में भी परभव रूप से प्रसिद्ध माने जाते हैं। वर्तमानभव में जो पठितज्ञान अनन्तर भव में नहीं जाता है तो वह ऐहिविक ज्ञान है, जो इस भव में पठित ज्ञान अनन्तरभव में स्मृतिरूप से साथ जाता है वह पारभविक ज्ञान है और जो इसभव में पठितज्ञान परभव में एवं परतरादिभव में साथ जाता है वह उभय. भविकज्ञान है । दर्शन भी ऐहिभविक, पारभविक और उभयविक होता है। क्योंकि बिना दर्शन के ज्ञान नहीं होता है जब ज्ञान पेहभविक आदिरूप है तो दर्शन भी ऐहभविक आदि रूप है इसीलिये सूत्रकार ने " दंसणं वि एवमेव" ऐसा कहा है । मोक्षमार्ग का अधिकार होने के कारण यहाँ दर्शन शब्द से सम्यक्त्व का ग्रहण किया गया है। ભવની ગણના થાય છે. તેથી તદુભયભવિક જ્ઞાનને એ અર્થ કરવો જોઈએ કે જે જ્ઞાન વર્તમાન ભવમાં જીવની સાથે રહે છે અને તૃતીયાદિ ભવમાં પણ જીવની સાથે સાથે રહે છે તે જ્ઞાનને તદુભયભવિક જ્ઞાન કહે છે. આ ભવથી જુદા હોવાને કારણે પર પરતર આદિ ભને પણ પરભવરૂપે ગણવામાં આવે છે. વર્તમાન ભવમાં પ્રાપ્ત કરેલું જે જ્ઞાન પરભવમાં સાથે જતું નથી તેને હિભાવિક જ્ઞાન કહે છે. આ ભવમાં પ્રાપ્ત કરેલું જે જ્ઞાન પછીના ભાવમાં સ્મૃતિરૂપે સાથે સાથે જાય છે તે જ્ઞાનનું નામ પારભવિક જ્ઞાન છે. અને આ ભવમાં પડિત જે જ્ઞાન પરભવમાં તથા પરતરાદિ ભામાં સાથે સાથે જાય છે તે જ્ઞાનને ઉભયભવિક જ્ઞાન કહે છે. દર્શન પણ ઐતિભવિક, પારભવિક અને ઉભયભવિક હોય છે. કારણ કે દર્શન વિના જ્ઞાન થતું નથી. જ્ઞાન ઐતિભવિક આદિ રૂપ છે તે દર્શન પણ ઐતિભવિક આદિ રૂપ હોય છે. तेथी ४ सूत्रधारे "दसणं वि एवमेव " मे प्रमाणे ४थु छ. भाक्षभागना અધિકાર ચાલતો હોવાથી અહીં દર્શન શબ્દ દ્વારા સમ્યકત્વ ગ્રહણ કરાયેલ શ્રી ભગવતી સૂત્ર: ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy