SearchBrowseAboutContactDonate
Page Preview
Page 342
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका शः१ उ०१ सू०२५ नैरयिकादीनामात्मारंभादिनिरूपणम् ३१९ कवद् विज्ञेया इति । यावच्छब्देन नागकुमारादयो नव भुवनपतयः, पृथिव्यादयः पञ्चस्थावराः, द्वीन्द्रियादयस्त्रयो विकलेन्द्रियाश्च संग्राह्याः। 'मणुस्सा जहा जीवा' मनुष्या यथा जोवाः, मनुष्यसूत्रसमुच्चयः । जीवसूत्रवद् व्याख्येयम् , मनुष्येषु संयतासंयतप्रमत्ताप्रमत्त भेदसद्भावोऽस्तीत्यतो यथा जीवास्तथावाच्याः इत्युक्तम् । किन्तु--'संसारसमावनगा य असंसारसमावनगा य' इति द्वैविध्यमत्रं न वाच्यम् , संसारवर्तित्वादेव तेषाम् । नवरं-केवलं विशेषस्त्वयम्-'सिद्धविरहियाभाणियव्या' सिद्धविरहिता भणितव्या। मनुष्यमत्रे सिद्धा न वाच्याः, अनारम्भककिया गया है उससे कहा गया है कि नागकुमार आदि नौ भवनपति, पथिव्यादिक पांचस्थावर जीव और द्वीन्द्रिय आदि तीन विकलेन्द्रिय जीव यहां गृहीत हुए हैं । इन जीवों में आत्मारंभादिक की वक्तव्यता नारकजीवों में कथित आत्मारंभादिक की तरह ही जाननी चाहिये । "मणुस्सा जहा जीवा" ऐसा जो कहा है उसका तात्पर्य यह है कि मनुष्यों में संयतासंयत प्रमत्ताप्रमत्त इन भेदों का सद्भाव है इसलिये मनुष्यों में आत्मारंभादिक की वक्तव्यता जीव सूत्र में जैसी कही गई है वैसी ही जाननी चाहिये। परन्तु संसारसमापन्न-समारी--और असंसारसमापन्न-मुक्त-इस तरह ये दो भेदवाले हैं ऐसा विधिसूत्र यहां नहीं करना चाहिये क्यों कि ये संयत असंयत प्रमत्त अप्रमत्त मनुष्य संसार में ही रहने वाले हैं। यही बात “ नवरं" शब्द से सूत्रकार ने कही है। अतः इस वक्तव्यता में उस वक्तव्यता की अपेक्षा भेद यही है कि मनुष्य वक्तव्यतामें जीव संबंधी सिद्ध भेद यहां नहीं लगाना પ્રયોગ થયો છે તે દ્વારા નાગકુમાર આદિ નવ ભવનપતિ દેવો, પૃથિવીકાય આદિ પાંચ સ્થાવર જીવો અને હીન્દ્રિય આદિ ત્રણ વિકલેન્દ્રિય જીવોને અહીં ગ્રહણ કરવામાં આવ્યા છે. તે જીના વિષયમાં આત્મારંભ આદિનું કથન न२४ वोना सामान माहिना ४थनानुसा२ सम.. "मणुम्सा जहा जीवा " ॥ ४थननु तात्पर्य मे छे , भासमा सयत भने २१सयत, પ્રમત્ત અને અપ્રમત્ત, એ પ્રકારના ભેદને સદભાવ હોય છે. તે કારણે મનુષ્યના વિષયમાં આત્મારંભ આદિનું કથન જીવસૂત્રમાં જે પ્રમાણે તે કથન થયું છે તે પ્રમાણે જ સમજવું. પણ સંસાર સમાપન્ન (સંસારી) અને અસંસાર સમાપન્ન (મુક્ત) આ પ્રમાણે બે ભેદવાળા તેઓ છે તે પ્રકારનું વિધ્યસૂત્ર અહીં કહેવું જોઈએ નહીં, કારણ કે તે સંયતઅસંયત અને પ્રમત્ત અપ્રમત્ત भनुष्य संसारमा ८ २९ना। हाय छ, मे४ वात " नवरं” श६ द्वा२१ સૂત્રકારે દર્શાવી છે. તેથી આ વક્તવ્યતામાં તે વક્તવ્યતા કરતાં એ ભેદ છે કે મનુષ્યની વક્તવ્યતામાં જીવ સંબંધી સિદ્ધ ભેદ અહીં લાગુ પડતા નથી. શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy