SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ २५० भगवतीसूत्र रहे' आहारार्थः आहाराभिलाषः 'समुप्पज्जइ' समुत्पद्यते, इदमुत्कृष्टस्थितिमाश्रित्योक्तम् । पुनराहारविषये पृच्छति-'असुरकुमारा णं भंते ! ' असुरकुमाराः खलु हे भदन्त ! ' किं आहारं' कमाहारं 'आहारैति' आहारयन्ति कीदृशमाहारं कुर्वन्तीत्यर्थः, भगवानाह-'गोयमा' हे गौतम ! 'दबओ' द्रव्यतः 'अगंतपएसियाई अनन्तप्रदेशिकानि-अनन्तप्रदेशयुक्तानि द्रव्याणि आहारयन्तीति सम्बन्धः। एवं 'खित्तकाल भाव' क्षेत्रकाल विषये 'पन्नवणागमेणं' प्रज्ञापनागमेन-प्रज्ञापनासूत्रोतालापकेन विज्ञेयम् । 'सेस' शेषम् अवशिष्टम् आहारविषयादन्यत् सर्व 'जहा नेरइयाणं' यथा नैरयिकाणां नैरयिकप्रकरणे यथा प्रतिपादितं तथा विज्ञेयम् , कियत्पर्यन्तमित्याह-'जाव' इत्यादि, 'जाव' यावत् पुद्गलप्रश्नः समायाति तावद् वर्षका है । अर्थात् इतना समय निकल जानेके बाद वह आहार होता है। तात्पर्य कहनेका यह है कि असुरकुमारोंको-जिनकी उत्कृष्ट स्थिति है-उन्हें कुछ अधिक एक हजार वर्ष निकलजाने पर आहारकी अभिलाषा उत्पन्न होती है। __ आहारके ही विषयमें पुनः गौतम स्वामी प्रभुसे प्रश्न करते हैं कि हे भदन्त ! असुरकुमारोंका आहार कैसा होता है ? इसके उत्तरमें प्रभु उनसे कहते हैं कि हे गौतम ! द्रव्यकी अपेक्षा उनका आहार अनन्त प्रदेश युक्त द्रव्योंका होता है-अर्थात्-अनन्त प्रदेश युक्त द्रव्योंका वे आहार करते हैं। इसी तरहसे क्षेत्रकालके विषयमें प्रज्ञापनासूत्रमें जो आलापक कहा गया है उससे जानना चाहिये। तथा आहार विषयसे अवशिष्ट और विषय नारक जीवोंके प्रकरणमें जैसा प्रतिपादित हुआ. है वैसा ही जानना चाहिये। और यह “ यावत्" पाठ पर्यन्त अर्थात् એટલે કે એટલે સમય વ્યતીત થયા પછી તે આહાર લેવાય છે. તેને ભાવાર્થ એ છે કે-ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અસુરકુમારને એક હજાર વર્ષથી થડે વધુ સમય વ્યતીત થાય ત્યારે આહાર લેવાની ઈચ્છા થાય છે. આહારના વિષયમાં વળી ગૌતમ સ્વામી પ્રભુને પ્રશ્ન પૂછે છે-“હે ભદન્ત! અસુરકુમારને આહાર કેવો હોય છે?” તેના જવાબમાં પ્રભુ કહે છે કે હેગૌતમ! દ્રવ્યની અપેક્ષાએ તેમનો આહાર અનંત પ્રદેશયુક્ત દ્રવ્યને હોય છેએટલે કે અનંત પ્રદેશવાળાં દ્રવ્યોને આહાર તેઓ કરે છે. એ જ પ્રમાણે ક્ષેત્ર અને કાળના વિષયમાં પ્રજ્ઞાપના સૂત્રમાં જે કથન કર્યું છે તે પ્રમાણે સમજવું. તથા આહાર સિવાયના વિષયનું કથન નારક જીવાના પ્રકરણમાં પ્રતિપાદિત र्या प्रभारी सभा. मने ते “यावतू" ५४ सुधी-मेटले हावना प्रश्रो આવે ત્યાં સુધી સમજવું. શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy