SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिकाटीका श. १ उ. १ सू० १७ नैरयिकाहारादिवर्णनम् २४९ प्रचुरतर मूत्रादिनाऽभिव्यज्यमानशीतपुद्गलाद्याहारवज्जायमान आहारः, अस्य विशेषार्थस्तु अत्रैव एकादशसूत्रगतनारकमकरणटीकातोऽवसेयः । 'तत्थणं जे से' तत्र खलु योऽसौ 'अणाभोगनिव्वत्तिए' अनाभोगनिवर्तितः सः 'अणुसमय' अनुसमयं = प्रतिक्षणं निरन्तरातितीव्रक्षुधावेदनीय कर्मोदयात् ओजआहारादि प्रकारेण 'अविरहिए' अविरहितं-विरहवर्जितं निरन्तरमित्यर्थः आहारट्टे'आहारार्थ:आहाराभिलाषः 'समुप्पज्जइ ' समुत्पद्यते । ' तत्थ णं जे से ' तत्र खलु योऽसौ 'आभोगनिव्वत्तिए' आभोगनिर्वर्तितः इच्छापूर्वकं जायमान आहाराभिलाषः 'जहन्नेणं' जघन्येन ' चउत्थभत्तस्स' चतुर्थभक्तेन-एकोपवासव्यवधानेन समुत्पघते, इदं जघन्यस्थितिमाश्रित्योक्तम् । 'उकोसेणं' उत्कर्षेण 'साइरेगस्स वाससहस्सस्स' सातिरेकेण वर्षसहस्रेण-किश्चिदधिकैकसहस्रवर्षपरिमितेन कालेन 'आहा"मैं आहार करूँ" इस प्रकारकी विशिष्ट अभिलाषाके बिना भी होता रहता है, वह अनाभोगनिवर्तित आहार है। यह आहार वर्षाकालमें प्रचुर मूत्रादि द्वारा अभिव्यज्यमान शीतपुद्गलोंके आहारकी तरह होता है। इसका विशेषार्थ इसी शास्त्रके ११ ग्यारहवें सूत्रकी टीकामें नारक प्रकरणमें कहा है। अतः वहांसे समझलेना चाहिये । इन आहारों में जो अनाभोगनिवर्तित आहारकी इच्छा है वह प्रतिक्षण-निरन्तर-अतितीव्र क्षुधावेदनीय कर्मके उदयसे ओज आहारादि प्रकारसे निरन्तर उत्पन्न होती रहती है। अर्थात् उसमें एक समयका भी अन्तर नहीं आता है। तथा-जो आभोगनिवर्तित आहार होता है वह जघन्यसे एक उपवासके व्यवधानसे होता है। एक उपवासके अन्तरसे जो आहार होता है वह जघन्यस्थितिकी अपेक्षासे कहा गया जानना चाहिये। तथा उत्कृष्टसे आभोगनिवर्तित आहार होता है उसका प्रमाण कुछ अधिक एक हजार રહે છે તેને અનાગ નિવર્તિત આહાર કહે છે. તે આહાર વર્ષાઋતુમાં પ્રચુર (મોટા પ્રમાણમાં) અભિવ્યજ્યમાન શીત યુગલોના આહારના જેવો હોય છે. તેને વિસ્તૃત અર્થ આ શાસ્ત્રના ૧૧માં સૂત્રની ટીકામાં-નારક પ્રકરણમાં-કહેલ છે. તે જિજ્ઞાસુઓએ તે ત્યાંથી વાંચી લે. તેમાં જે અનાભોગનિવર્તિત આહાર છે તેની ઇચ્છા નિરંતર થયા કરે છે. અતિતીવ્ર સુધાવેદનીય કર્મના ઉદયથી તેની ઈચ્છા પ્રતિક્ષણ થયા કરે છે. એટલે કે એક ક્ષણનું પણ અંતર તેમાં પડતું નથી. તથા આભેગનિવર્તિત આહાર ઓછામાં ઓછા એક ઉપવાસને આંતરે લેવાય છે. એક ઉપવાસને આંતરે જે આહાર બતાવ્યું છે તે જઘન્ય સ્થિતિની અપેક્ષાએ કહ્યો છે. ઉત્કૃષ્ટની અપેક્ષાએ આભેગનિવર્તિત આહાર એક હજાર વર્ષથી છેડા વધુ સમયને આંતરે લેવાય છે. भ०-३२ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy