________________
प्रमेयचन्द्रकाटीका श. १ उ.१सू० १७ असुरकुमारादिवक्तव्यतानिरूपणम्" २४७ मंति वा' प्राणन्ति वा, आभ्यन्तरिकश्वासोच्छ्वासं गृह्णन्ति, 'ऊससंति वा उच्छ्चसन्ति वा 'नीससंति वा निःश्वसन्ति वा, बाह्यश्वासोच्छ्वासं गृह्णन्ति ? उत्तरमाह -'गोयमा ! हे गौतम ! 'जहण्णेणं' जघन्येन 'सत्तण्डं थोवाणं' सप्तभिः स्तोकैः, स्तोक लक्षणं यथा
" हटस्स अणवगल्लस्स, निरुवकिट्ठस्स जंतुणो । एगे ऊसासनीसासे, एस पाणुत्ति वुच्चइ ॥ १ ॥ सत्त पाणणि से थोवे, सत्त थोवाणि से लवे ।
लवाणं सत्तहत्तरिए, एस मुहुत्ते वियाहिए ॥२॥ छाया-हृष्टस्य अनवग्लानस्य, निरुपक्लिष्टस्यजन्तोः।।
एकमुच्छ्वासनिःश्वासं, एषः प्राण इत्युच्यते ॥१॥ सप्तप्राणाः स स्तोकः, सप्तस्तोकाः स लवः।
लवानां सप्तसप्तत्या एष मुहूर्तों व्याख्यातः ॥२॥ जघन्यस्थितिकानाश्रित्य जघन्यानप्राणादिमानम् , उत्कृष्टस्थितिकानाश्रित्योनीससंति वा" बाह्यश्वासोच्छ्वास लेते हैं और छोड़ते हैं ? इसके उत्तरमें प्रभुने उन्हें समझाया कि हे गौतम! सात स्तोकोंके बाद वे श्वासोच्छ्वास लेते हैं, यह कथन जघन्य कालकी अपेक्षासे कहा गया है। स्तोकका लक्षण इस प्रकारसे है-हृष्टपुष्ट, वृद्धावस्थासे रहित और किसी भी प्रकारके रोगादि उपद्रवसे रहित ऐसे प्राणीका जो एक श्वास और निःश्वास है, उसकी प्राण संज्ञा है। ऐसे सात प्राणोंका एक स्तोक होता है। सात स्तोकोंका एक लव होता है । ७७ लवोंका एक एक मुहूर्त होताहै। श्वासोच्छ्वासका जो यह जघन्य उत्कृष्ट कालका प्रमाण बतलाया गया है वह जघन्यस्थितिवालोंका जघन्य श्वासोच्छ्वास काल होता है सेछ भने छ। छ ? तथा-"ऊससंती वा नीससंती वा" या यासा२श्वास લે છે અને છેડે છે? તેના જવાબરૂપે ભગવાને તેમને સમજાવ્યું છે કે હેગૌતમ ! તેઓ સાત સ્તકને આંતરે શ્વાચ્છવાસ લે છે. આ કથન જઘન્યઓછામાં ઓછા-કાળની અપેક્ષાએ કર્યું છે. સ્તોકનું લક્ષણ આ પ્રમાણે છેહૃષ્ટપુષ્ટ, વૃદ્ધાવસ્થાથી રહિત, અને કોઈ પણ પ્રકારના રોગાદિ ઉપદ્રવથી રહિત એવા પ્રાણીને જે એક શ્વાસ અને નિઃશ્વાસ થાય છે તેને “પ્રાણ” કહે છે. એવાં સાત પ્રાણોને અક “સ્તક બને છે. સાત સ્તકનો એક લવ થાય છે. ૭૭ (સત્તોતેર) લવનું એક મુહૂર્ત થાય છે. શ્વાસોચ્છવાસનું આ જે જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ પ્રમાણે બતાવ્યું છે તે જઘન્ય સ્થિતિવાળાઓનું જઘન્યની અપેક્ષાએ બતાવ્યા પ્રમાણે હોય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિવાળાઓનું ઉત્કૃષ્ટની
શ્રી ભગવતી સૂત્ર : ૧