SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ भगवती सूत्रे उदीरेति, अचलिये कम्मं उदीरेंति' नो चलितं कर्म उदीरयन्ति किन्तु अचलितं कर्म - उदीरयन्ति। ' एवं वेदेति ओबर्हेति, संकामेंति, निहत्र्त्तेति निकार्येति सव्वेसु अचलियं, नो चलिये' एवं वेदयन्ति = अनुभवन्ति, अपवर्त्तयन्ति =अध्यवसायविशेषेण-स्थित्यादिनाऽल्पी कुन्ति३ । संक्रमयन्ति = मूलप्रकृत्यभिनोत्तरमकृतीरध्यवसायविशेषेण परस्परं संचारयन्ति४ निदधति-निघतं कुर्वन्ति - परस्परतो विष्टानां कर्मलानां निचयं कृत्वा चारयन्ति । रूढिशब्दत्वेन निघत्तमित्युच्यते । निधत्तमिति - उदवर्तनापवर्त्तन व्यतिरिक्त करणानामविषयत्वेन कर्मणोऽवस्थानमिति ५ । निकाचयन्तिनितरां बध्नन्ति । निकाचनं नाम - कर्मपुद्गलानामेव परस्परविश्लिष्टानामग्निप्रतप्तप्रतिकहते हैं कि हे गौतम! नारकजोव जीवप्रदेशसे अचलित कर्मकी ही उदीरणा करते हैं। चलित कर्मकी नहीं । इसी प्रकार अचलित कर्म ही का वेदन करते हैं - अनुभव करते हैं। चलित कर्मका नहीं । अचलित कर्मका ही वे अपवर्तन करते हैं अर्थात् अध्यवसाय विशेषसे वे उनकी स्थिति आदिमें हीनता ला देते हैं । अध्यवसाय विशेषसे स्थिति आदि को कम कर देना इसका नाम अपवर्तन है। मूल प्रकृतियोंसे अभिन्न उत्तर प्रकृतियोंका परस्पर में बदलना इसका नाम संक्रमण है । परस्पर में जुदे जुड़े कर्मपुलको इकट्ठा करके धारण करना इसका नाम निधत्त है । निधत्त, उद्वर्तना, अपवर्तनाकरणके सिवाय अन्य करणोंका विषय भूत नहीं होता । परस्पर विश्लिष्ट कर्मपुद्गलोंका ही जिस करण में एकमेक हो जाना होता है वह निकावित करण है। अर्थात् जिस करण में कर्मपुद्गल आपस में एक दूसरे में अवगाही हो जाते हैं, वह निकाचितकरण है । પ્રદેશથી અચલિત કની જ ઉદીરણા કરે છે, ચલિત કની નહીં. એજ પ્રમાણે તેઓ અચલિત કનું જ વેદન કરે છે (અનુભવ કરે છે), ચિલત કનું નહીં. તે અલિત કનું જ અપવર્તન કરે છે, ચલિત કનું નહીં. એટલે કે તેઓ અધ્યવસાય વિશેષ દ્વારા તેમની સ્થિતિ આદિમાં હીનતા (ન્યૂનતા) લાવી દે છે. અપવર્તન એટલે અધ્યવસાય વિશેષ દ્વારા સ્થિતિ આદિને આછી કરી નાખવી. મૂળ પ્રકૃતિયાથી અભિન્ન એવી ઉત્તર પ્રકૃતિયાને પરસ્પરમાં બદલી નાખવી તેનું નામ સંક્રમણ છે. જુદાં જુદાં કર્મ પુદ્ગલોને એક બીજાની સાથે એકત્રિત કરીને ધારણ કરવા તેનું નામ ‘નિધત્ત' છે. નિધત્ત અને ઉદ્ભના, અપવ નાકરણ સિવાયના ખીજા કરણાના વિષયભૂત થતાં નથી. પર સ્પર વિશ્લિષ્ટ કર્મ પુદ્ગલોનું જ જે કરણમાં એકમેક થઇ જવાનું અને છે તે કરણને નિકાચિતકરણ કહે છે એટલે કે જે કરણમાં કર્મ પુદ્ગલ અંદરો અંદર એક બીજાની અંદર અવગાહી થઇ જાય છે તે કરણનું નામ નિકાચિતકરણ છે - શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy