SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ प्रमेयचन्द्रिका टीका श०१३०१ सू० १६ कर्मबंधनिरूपणम् २३७ दिनारक्तो जीवः स्वदेशवर्ति योग्यं कर्ममनोरचनकायात्मकयोगैः बध्नातीति संग्रहश्लोकस्य भावार्थः ॥१॥ यत्र देशे जीवः स्थितो भवति तद्देशगतमेव कर्मबध्नाति, नान्यद्देशगतं, न वा अयोग्यम् , न वा रागादिना अनादृतः, न वा मनोवाकायात्मक योगरहित इति । गौतमः पृच्छति-' नेरइयाणं भंते ' नैरयिकाः खलु हे भदन्त ! 'जीवाओ किं चलियं कम्मं उदीरेंति' 'अचलियं कम्मं उदीरेंति'जीवतः किं चलितं कर्म उदीरयन्ति अचलितं कर्म उदीरयन्ति, 'गोयमा' हे गौतम ! 'नो चलियं कम्म हुआ प्राणी रज आदि मलका संग्रहरूप बंध करता है। बंध होनेमें कारण जीवके कषायभाव हैं । जब जीव रागादि कषाय सहित होता है तब वह कर्मके योग्य पुद्गलोंका ग्रहण समस्त आत्मप्रदेशोंसे करता है । इन कर्मोंके आनेमें कारण उसके मन, वचन, कायकी क्रियारूप योग होता है । यही बात इस गाथा द्वारा प्रकट की गई है। जिस देशमें जीव स्थित होता है उस देशगत कर्मका ही वह बंध करता है । अन्य देशगन कर्म का नहीं, और न अयोग्य कर्मका। जीव जबतक रागादि भावोंसे आवृत नहीं होता है, तबतक वह कर्मका बंध नहीं करता, और मन, वचन एवं काय इन रूप योगोंसे रहित होने पर वह कर्मबंध नहीं करता है । इस प्रकार यह बंधविषयक कथन है । गौतम पुनः प्रश्न करते हैं कि हे भगवन् ! नारकजीव जीवप्रदेशसे चलित कर्मको उदीरणा करते हैं या अचलित कर्भकी उदीरणा करते हैं ? इस प्रश्नका उत्तर देते हुए भगवान् તે તે પ્રાણ રજ આદિ મેલના સંગ્રહરૂપ બંધ બાંધે છે, તેવી રીતે જીવના કષાય ભાવે જ કર્મ બંધના કારણરૂપ હોય છે. જ્યારે જીવ રાગાદિ કષાયથી યુક્ત હોય છે ત્યારે તે કર્મનાં યોગ્ય પુદ્ગલોનું ગ્રહણ સમસ્ત આત્મ પ્રદેશથી કરે છે. તે કર્મોના આગમનનું કારણ તેના મન, વચન અને કાયની ક્રિયારૂપ વેગ હોય છે. એજ વાત આ ગાથા દ્વારા પ્રગટ કરવામાં આવી છે. જે દેશમાં જીવ રહેલો હોય છે તે દેશગત કર્મને જ બંધ કરે છે-અન્ય દેશગત કમને નહીં, અને અયોગ્ય કર્મને પણ નહીં. જ્યાં સુધી જીવ રાગાદિ ભાવથી આવૃત્ત (યુક્ત) થતો નથી ત્યાં સુધી તે કર્મ બંધ બાંધતો નથી, અને મન, વચન અને કાય, એ ત્રણેના યોગોથી જીવ રહિત હોય ત્યાં સુધી તે કબંધ બાંધતું નથી. બધ વિષેનું વક્તવ્ય ઉપર પ્રમાણે છે. ગૌતમ સ્વામી બીજો પ્રશ્ન પૂછે છે કે હે ભગવન! નારક જીવ જીવપ્રદેશથી ચલિત કર્મની ઉદીરણું કરે છે કે અચલિત કર્મની ઉદીરણ કરે છે? તે પ્રશ્નના જવાબમાં મહાવીર સ્વામી કહે છે કે હે ગૌતમ! નારક જીવ જીવ શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy