________________
२२२
भगवतीसूत्रे भवति, उद्वर्तनं नाम कर्मस्थितेरध्यवसायविशेषेण वृद्धिकरणरूपम् । ‘ओवट्टेति' अपवर्तयन्ति, 'ओवट्टिस्संति अपवर्तयिष्यन्ति, एवं 'संकाभिंसु संकामेंति संकामिस्संति' समक्रमयन् संक्रमयन्ति, संक्रमयिष्यन्ति, 'संकामिसु' इति संक्रमितवन्तः। संक्रमणं नाम मूलप्रकृत्यभिन्नानामुत्तरप्रकृतीनामध्यवसायविशेषेण परस्परं संचारणम् । की स्थिति में हीनता लाना इसका नाम अपवर्तन है। यहाँ अपवर्तन पद उद्वर्तन का उपलक्षक है। इसलिये इस पद से उद्वर्तन का भी ग्रहण हो जाता है । अध्यवसाय विशेष से कर्मों की स्थिति में वृद्धि का होना इसका नाम उद्वर्त्तन है । नारक जीव अपने कर्मों की स्थिति को संक्रमित भी करते हैं। संक्रमण नाम एक कर्मप्रकृति का दूसरी प्रकृतिरूप में परिणम (बदल) जाना है । आठो मूल प्रकृतियों का परस्पर संक्रमण नहीं होता ऐसा नियम है । अर्थात् एक मूल प्रकृति दूसरी मूल प्रकृतिरूपमें नहीं बदलती। वह स्वमुख से ही फल देकर निर्जराको प्राप्त होती है किन्तु उत्तर प्रकृतियोंमें यह नियम नहीं है। उनमें समानजातोय प्रकृतियों का अपनी समान जातीय दूसरी प्रकृतियों में भी संकमण देखा जाता है। अर्थात् एक प्रकृति बदलकर दूसरी प्रकृतिरूप हो जाती है जैसे-मतिज्ञानावरण बदल कर श्रुतज्ञानावरण आदिरूपमें हो जाता है । तब उदयकोलमें वह अपना फल उसीरूपसे देता है । फिर भी कुछ ऐसी उत्तर प्रकृतियाँ हैं जिनका परस्पर संक्रमण नहीं होता। जैसे दर्शनमोहनीय का चारित्र मोहनीयरूप और चारित्र मोहनीय का તેનું નામ “અપવર્તન છે. અહીં “અપવર્તન પદ “ઉદ્વર્તન” નું ઉપલક્ષક છે. તેથી અપવર્તન પદ દ્વારા ઉદ્વર્તન પણ ગ્રહણ કર્યું છે. અધ્યવસાય વિશેષથી કર્મોની સ્થિતિમાં વૃદ્ધિ કરવી તેનું નામ “ઉદ્વર્તન છે નારક છે પોતાના કર્મોની સ્થિતિને સંક્રમિત પણ કરે છે. એક કમ પ્રકૃતિનું બીજ કર્મપ્રકૃતિ રૂપે પરિ
મન થવું તેનું નામ “સંક્રમણ છે. આઠે મૂળ પ્રકૃતિનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી” એવો નિયમ છે. એટલે કે એક મૂળ પ્રકૃતિ બીજી મૂળ પ્રકૃતિના રૂપમાં બદલાતી નથી. પણ ઉત્તર પ્રકૃતિમાં એવો નિયમ નથી. ઉત્તર પ્રકૃતિ
માં સમાન જાતીય પ્રકૃતિનું તેમની સમાન જાતીય બીજી પ્રકૃતિમાં પણ સંક્રમણ જોવા મળે છે. એટલે કે એક પ્રકૃતિ બદલાઈ જઈને બીજી પ્રકૃતિરૂપ બની જાય છે. જેમ કે-મતિજ્ઞાનાવરણ બદલાઈને શ્રુતજ્ઞાનાવરણ આદિરૂપ થઈ જાય છે. ત્યારે ઉદયકાળમાં તે તેનું ફળ એ જ રૂપે દે છે. તે પણ કેટલીક એવી ઉત્તર પ્રકૃતિ છે કે જેમનું પરસ્પરમાં સંક્રમણ થતું નથી. જેમ કેદર્શન મેહનીયનું ચારિત્ર મેહનીયરૂપે અને ચારિત્ર મેહનીયનું દર્શન મેહનીય
શ્રી ભગવતી સૂત્ર : ૧