SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ भगवतीसूत्रे सध्या:-वेदयन्ति निर्जीरयन्ति अपावर्तयन् अपवर्तयन्ति, अपवर्तयिष्यन्ति, समक्रमयन् , संक्रमयन्ति संक्रमयिष्यन्ति, न्यदधुः निदधति निधास्यन्ति, न्यकाचयन् निकाचयन्ति निकाचयिष्यन्ति सर्वेष्वपि कर्मव्यवर्गणामधिकृत्य । गाथा-भेदिताश्चिता उपचिता उदीरिता वेदिताचा निर्जीर्णाः। अपवर्तन-संक्रमण निधत्तन निकाचने त्रिविधः कालः ॥१॥०१४॥ चाहिये । ( वेदेति, णिजरेंति, ओवटिमु-ओवटेंति, ओवहिस्संति, संकामिसु, संकाति, संकामिस्संति, णिहत्तिसु, णिहजेति, णिहत्तिस्संति, णि कायिंसु, णिकायिंति, णिकायिस्संति, सव्वेलु वि कम्मदब्ववग्गण महिकिच्च ) हे भदन्त ! नारक जीव कितने प्रकारके पुद्गलोंको वेदन करते हैं ? हे गौतम ! दो प्रकारके पुद्गलोंका वेदन करते हैं एक सूक्ष्म पुगलोंका और दूसरे बादर पुद्गलोंका। हे भदन्त ! नारक जीव कितने प्रकार के पुद्गलोंकी निर्जरा करते हैं ? हे गौतम ! नारक जीव दो प्रकारके पुद्गलोंकी निर्जरा करते हैं-एक सूक्ष्म पुद्गलोंकी और दूसरे बादर पुद्गलोंकी ! यह सब कथन कर्मद्रव्यवर्गणाको आश्रित करके कहा गया जानना चाहिये। इसी प्रकार अपवर्तन, संक्रमण, निधत्त और निकाचित इन पदोंमें भी कर्मद्रव्य वर्गणाका आश्रय करके पूर्वोक्त रूपसे कथन समझना चाहिये। परन्तु इन पदोंमें यह कथन त्रिकालको लेकर जानना चाहिये । जैसेनारक जीवोंने पहले भूतकालमें कर्मद्रव्यवर्गणाके सूक्ष्म और बादर पुदलोंका अपवर्तन किया, उद्वर्तन किया। उनका वे अपवर्तन उद्धर्तन समल देवानुं छे. (वेदेति, णिजरेंति, ओवर्टिसु ओवर्टेति, ओषट्टिसंति, संकामिसु, संकाति, संकामिस्संति, णिहत्तिंसु, णि हत्तेति, णिहत्तिस्संति, णि कायिंसु, णिकाथिति, णिकायिस्संति, सव्वेसु वि कम्मदव्ववग्गणमहिकिञ्च ) महन्त ! નારક છ કેટલા પ્રકારનાં પુદ્ગલેનું વેદન કરે છે? હે ગૌતમ ! બે પ્રકારનાં પંગલેનું વેદન કરે છે-સૂમ પુદ્ગલેનું અને બાદર પુલનું. હે ભદન્ત ! નારક જીવો કેટલા પ્રકારનાં પગલોની નિર્જરા કરે છે? હે ગૌતમ ! નારક જીવે સૂક્ષ્મ અને બાદર એ રીતે બે પ્રકારનાં પુદ્ગલેની નિર્ભર કરે છે. આ આ કથન કર્મ દ્રવ્યવર્ગણને આશ્રિત કરીને કરવામાં આવ્યું છે તેમ સમજવું. એ જ પ્રમાણે અપવર્તન, સંક્રમણ, નિધત્ત અને નિકાચિત, એ પદેમાં પણ કદ્રવ્યવર્ગને આશ્રિત કરીને પૂર્વોક્ત રીતે જ કથન થયેલું સમજવું. પરંતુ એ પદમાં એ કથન ત્રિકાળની અપેક્ષાએ ચયેલું સમજવાનું છે. જેમ કે-નારક જીવોએ પહેલાં ભૂતકાળમાં કર્મેદ્રવ્યવર્ગણાનાં અણુ અને બાદર પુગલોનું અપવર્તન કર્યું, ઉદ્વર્તન કર્યું. તેમનું અપવર્તન ઉદ્વર્તન તેઓ વર્તમાનકાળમાં કરે છે શ્રી ભગવતી સૂત્ર : ૧
SR No.006315
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages879
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_bhagwati
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy